Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

जिसे तुमने बुझा दिया वो चराग नही हूं मै

जिसे तुमने भुला दिया वो ख्वाब नही हूं मै

जो लबो तक रुक जाये वो अल्फाज नही हूं मै

जो हर पल बदल जाये वो अन्दाज नही हूँ मै

मुझे नफरत करो या मौहब्बत अब तुम्हारा खास
नही हूँ मै

जिसे जब चाहे तोड़ जाओ वो आज नही हू मै

जो तुमने कभी ना देखा को जज़्बात हूँ मै

मै अब हू उडता हुआ परिन्दा एक बाज हूं मै

एक नये दौर उभरा है उस नये दौर का आगाज हूँ मै .

mashaallhakhan600196

कितने दूर निकल गए हम....
रिश्तों को निभाते - निभाते..!

खुद को खो दिया हमनें ...
अपनों को अपनात-अपनाते ...!

लोग कहते हैं ...
खुलकर बातें किया करों ...!

... और हम थक गए ....
अपना दर्द छुपाते-छुपाते ...!

ना खुश रहकर भी ...
सबको खुश रखती हूं ...!

थोड़ी लापरवाह हूं...
फिर भी सबकी परवाह करती हूं ...!

जानती हूं कोई मोल नहीं...
मेरी जज्बातों का ...!

फिर भी कुछ अनमोल लोगों से ...
रिश्ता निभाती हूं मैं ...!

स्वरचित: अर्चना सिंह ✍🏻
धन्यवाद दोस्तों 🙏🏻 🙏🏻 💐 💐

architapriya330688

મનથી જવાબદારીને નિભાવો

એક દિવસ તમે જશો અથવા
તમારા છોકરાઓ જશે.
સ્મશાને ભડકો કરી, આગ લગાડી
અને ઘરે પાછા આવતા રહેશે.
પાછા વળીને જોશે પણ નહીં.
વર્ષોના વર્ષો વીતી જશે,
તે તમને યાદ પણ કરશે નહીં.
​જીવન જીવવાનો મતલબ એ નથી
કે માત્ર છોકરાઓ કરો અને
તેની પાછળ જીવન પૂરું કરો.
​તમને જે જીવન મળ્યું છે,
તેમાં એક લક્ષ્ય રાખો અને
તેને સાર્થક કરો.
​સમય આવે તો લગ્ન પણ કરો,
પણ તેની તમામ જવાબદારીઓ
પૂરી રીતે સમજો અને નિભાવો.
​અને આ બધાની વચ્ચે,
તમારા મા-બાપને સમય આપો

DHAMAk

heenagopiyani.493689

कच्चा फल पेड़ पर, सख्त और टिकाऊ,
सब मुंह बनाएं, दूरी बनाए, कोई हाथ न लगाए।

मीठा फल पकते ही गिरा, सबका मन भाए,
हर कोई उसे चखना चाहे, सबके हाथों में आए। 😜

कड़वा फल = पत्नी, भरोसेमंद, घर संभाले,
मीठा फल = प्रेमिका, सबके संग मस्ती में झोले। 😎

प्रेम का मीठा फल = सबके संग उड़ान भरे,
कच्चा फल टिके घर में, तूफ़ान में भी न हारे। 😂







पत्नी ही क्लेश की जड़ है, तो पौधा लगाया क्यों,
पौधे पर लगे कच्चे-पके फल, फिर कच्चा उठाया क्यों? 😂

कच्चा फल:

सख्त, टिकाऊ, बिना बाहरी ताकत के नहीं गिरता।

केवल आंधी, तूफ़ान, बच्चे या पक्षी तोड़ें तो टूटता है।

व्यंग्य: “कड़वा फल = पत्नी या पति, घर संभालने वाला, भरोसेमंद।”

टिकाऊ, स्थायी और मर्यादा में खड़ा।


पक्का/मीठा फल:

पकते ही गिर जाता है, टपक-टपक कर नीचे चला जाता है।

सबका हाथों में चला जाता है, तोता या बच्चे भी उठा लेते हैं।

व्यंग्य: “मीठा फल = प्रेमी-प्रेमिका, दिखावे वाले, सबके संग मस्ती करते, टिकते नहीं।”

आसानी से सबके संग चला जाता है, खुद ही गिर पड़ता है। 😜

archanalekhikha

"आजकल की जनरेशन में लोग कई बॉयफ्रेंड-गर्लफ्रेंड बना कर केवल स्वाद लेते हैं। पर याद रखें, जैसे पेड़ के मीठे फलों को पक्षी चखकर झूठा कर देते हैं और फिर कोई उन्हें नहीं खाता, वैसे ही झूठे प्रेम को कोई अपनाता नहीं। सच्चाई और ईमानदारी ही रिश्तों को मीठा बनाती है।"



तो प्रेमिकाओ याद रखना कि ,यदि तुम्हें कोई झूठा छोड़ता है तो तो मैं शायद कोई अपने को तैयार नहीं होता,कि झूठा कोई नहीं खाना चाहता।

archanalekhikha

આજે બે મહાન વ્યકિતત્વનો જન્મદિવસ છે એ તો તમે જાણતાં જ હશો... મને માહિતી આપવામાં આવી તે રીતે મેં લખ્યું બધાં ખુશ પણ આ લખીને આપતાં મારું મન જરા પણ ન માન્યું સિક્કાની સુંદર બાજું દેખાડવી પડે છે જ્યારે અંદરની કાળાશ દરેક જણ જાણતાં હોવાં છતાં બહાર નથી લાવી શકતાં મહાન બનેલાં વ્યક્તિઓની બીજી બાજુ બતાવી ગુનો બની જાય છે.ગાધીજી વિશે તો આ પહેલા પણ મેં લખ્યું છે જે ઘણાં માનવા તૈયાર નથી....પણ આ ગાંધીજી થકી આપણું ઘર ચાલી જાય છે...

છોડો.... આજે જન્મદિવસ છે તો બે શબ્દો સારાં બોલવાને લખવા પડે....


લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી ભારતીય ઇતિહાસના બે એવા મહાન વ્યક્તિત્વો છે જેઓ એક જ દિવસે એટલે કે ૨જી ઑક્ટોબરે જન્મ્યા હતા, પરંતુ તેમનો સંબંધ માત્ર જન્મતારીખ પૂરતો સીમિત નહોતો, તેમના વિચારો અને મૂલ્યોમાં પણ ઊંડું સામ્ય હતું.



ગાંધીજીએ જે સાદગી, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો, તે શાસ્ત્રીજીના જીવનનો આધારસ્તંભ હતા.

શાસ્ત્રીજીએ આખું જીવન સાદાઈથી જીવ્યું. વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ પોતાના અંગત ખર્ચાઓ માટે લોન લેતા હતા, જે તેમની અજોડ પ્રામાણિકતા દર્શાવે છે

૧૯૨૧માં જ્યારે શાસ્ત્રીજી માત્ર ૧૬ વર્ષના હતા અને દસમા ધોરણની પરીક્ષા આપવાની તૈયારીમાં હતા, ત્યારે તેમણે મહાત્મા ગાંધીના આહવાન પર સરકારી શિક્ષણ છોડી દીધું અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. આ દર્શાવે છે કે તેઓ ગાંધીજીના આદર્શોથી કેટલા પ્રભાવિત હતા.

૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલી દાંડી યાત્રા (નમક સત્યાગ્રહ) માં પણ શાસ્ત્રીજીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અનેક વખત જેલવાસ ભોગવ્યો હતો.

શાસ્ત્રીજી મહાત્મા ગાંધીના રાજકીય ઉપદેશોથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે એક વખત ગાંધીજીના વિચારોને અનુરૂપ કહ્યું હતું કે: "મહેનત (સખત કાર્ય) પ્રાર્થના કરવા બરાબર છે."


કાશી વિદ્યાપીઠમાંથી 'શાસ્ત્રી'ની ઉપાધિ મેળવ્યા બાદ, તેઓ લાલા લાજપતરાય દ્વારા સ્થાપિત 'સર્વન્ટ્સ ઑફ ધ પીપલ સોસાયટી' માં જોડાયા, જે ગાંધીવાદી રચનાત્મક કાર્યને સમર્પિત સંસ્થા હતી.

બોલો જય જવાન જય કિસાન...
બોલો કરો યા મરો આ સુત્રોએ ઘણાંને મારી નાખ્યાં
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

palewaleawantikagmail.com200557

सभी को दशहरा के अवसर पर हार्दिक शुभकामना...

#Dussehra #Navratri #FestivalVibes #Navratri2025 #DadabhagwanFoundation

dadabhagwan1150

દશેરા....,

રાવણ વધનું પર્વ. અધર્મ પર ધર્મનો વિજય.

સતયુગમાં પણ અધર્મ હતો.
આ રહ્યો ઘોર કળિયુગ અધર્મ હશે તો કોઈ આશ્ચર્ય થવું જોઈએ ?

બિલકુલ નહીં.

હા એટલું ચોક્કસ કહી શકાય કે સતયુગના રાવણને કળિયુગી માણસોને અગ્નિદાહ આપવાનો કોઈ હક નથી.

અગ્નિદાહ કહ્યું બાળવાનો તો જરા પણ હક ના હોવો જોઈએ.

બાળવું અને અગ્નિદાહ શબ્દો ઘણું સુચવી જાય છે.

હું અંગત રીતે તો કદી રાવણને 'બાળવાનો' સમર્થક ના બનું.

મારા થોડા મનોમન અંગત તર્ક સાથે સહમત થઈને કહું છું.

હા તેમનાં મૃત્યુની યાદમાં તેમનાં શબના પ્રતિકને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને અગ્નિદાહ ચોક્કસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ભગવાન રામે રાવણને વીરગતિ આપી હતી. રામ ઈશ્વર રહ્યા દશેરાના દિવસે રાવણને સન્માનપૂર્વક અગ્નિદાહ આપ્યા હશે કે આપવા કહ્યું હશે.

મારું અંગત મંતવ્ય રહ્યું.

કેમકે રાવણ ભલે રાક્ષસ વંશમાં રહ્યા પણ તે રહ્યા હતાં બ્રાહ્મણ પુત્ર!

અરે, યુદ્ધમેદાનમાં મૃત્યુની અંતિમ ક્ષણો ગણતાં રાવણ સમીપે ધર્મ, રાજ્ય વ્યવસ્થા વગેરેનું જ્ઞાન લેવા પોતાના ભાઈ લક્ષ્મણને રામ પોતે જ મોકલે છે.

હવે પોતાના વિવેક થી વિચારો.


બ્રાહ્મણ પુત્રનું મૃત્યુ બાદ શ્રી રામ તેમના શબને ખોટી રીતે બાળે?

કદી નહીં પરંતુ સન્માનપૂર્વક અગ્નિદાહ જ આપે ક્ષત્રિય ધર્મ નિભાવે.

રાવણ તે સન્માનને લાયક હતા જ.

તેમાં જરા પણ શંકા નથી અને રહેશે પણ નહીં.

રાવણમાં અઢળક ગુણો હતા તે જ્ઞાની, પરમ શિવભક્ત, પરાક્રમી, બળવાન,ચાર વેદોનો જ્ઞાતા સાથે જ પરિવાર પ્રિય.

તેની સામે તેમનો એક દુર્ગુણ હતો જે તેમનાં બધાં જ ગુણો પર અને તેમનાં મૃત્યુનું કારણ બન્યો.

અહંકાર.

બસ આ એક અધર્મી દુર્ગુણે રાવણના ધર્મ લક્ષી ગુણોનું હનન કરી નાખ્યું.

જે હશે તે પરંતુ આજે રાવણને જે રીતે બાળવામાં આવે છે તે કદી યોગ્ય કદી નથી.

એક પારકી સ્ત્રીનું તેની મરજી વિના હરણ કરવું રાવણનો અક્ષમ્ય ગુનો છે.

એ જ હરણ કરીને લાવેલી સ્ત્રી સીતાને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ ના કરવો તેનું 'જ્ઞાન અને ડાહપણ' છે.

કોઈ કહેશે કે જો રાવણ સીતાને સ્પર્શ કરતાં તો તેનું મૃત્યુ થતું આ તર્ક ગળે ઓછો ઉતરશે.

કેમકે પુષ્પક વિમાનમાં હસ્ત પકડીને જ સીતાને બેસાડ્યા હશે.

શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે લખ્યું નથી કદાચ એ મુજબ હોત તો પણ રાવણ સીતાને અશોકવાટિકામાં માનસન્માન સાથે ના રાખતો પોતાના શયનખંડમાં બંધક બનાવીને આંખો સમક્ષ રાખતા.

રાવણ નાં મૃત્યુનું કારણ બસ ફક્ત તેમનો અહંકાર હતો. જે તે સમયે સર્વસમર્થ હોવાથી જન્મ્યો હશે.

જેની પાસે હદથી વધું આવી જાય છે ત્યારે અહંકાર જન્મે જ છે પછી આતો રાવણ હતો સુવર્ણ લંકાનો સ્વામી.

યુદ્ધના મેદાન પર પણ એક વીરને શોભે તે રીતે યુદ્ધ કર્યું.

કપટથી નહીં.

નહીં તો એ અયોધ્યા પર પણ આક્રમણ કરતા.

ત્યાંની પ્રજાને પ્રતાડિત કરીને રામને પાછા જવા માટે વિવશ કરતા.

પોતાની માયાથી સમૃદ્ધ સેતુ બનાવામાં વારંવાર અડચણો નાંખતા.

મારા માણ્યા અને જાણ્યા સુધી એવું કંઈ કર્યું નથી બસ શત્રુને શોભે તે રીતે યુદ્ધભૂમિ પર યુદ્ધ કર્યું.

અંતે હરિ હાથે મૃત્યુ અરે મૃત્યુ નહીં મોક્ષ પ્રાપ્ત કર્યા.

આપણે બસ થોડા આપણા અજ્ઞાન થી રાવણને બાળવા નીકળ્યા છે.

જરા વિચારવા રહ્યું કે જેને મારવા રામને નીકળવું પડે તે વ્યકિતમાં કંઇક તો માણસ કરતાં વધુ ક્ષમતા હશે.

parmarmayur6557

दुनिया बदल दूँ

कभी-कभी सोचता हूँ, दुनिया बदल दूँ
पर दुनिया बदलना
जैसे हाथों से हवा पकड़ना है।
मैं जितना कसकर थामता हूँ,
उतनी ही फिसल जाती है।

सोचता हूँ —
गरीब की आँखों से आँसू मिटा दूँ,
अनाथ के माथे पर माँ का साया रख दूँ,
मज़दूर के पसीने में इज़्ज़त भर दूँ,
बेटियों के सपनों में उजाला कर दूँ।

सोचता हूँ —
लाचार बूढ़ों के काँपते हाथों में
फिर से हिम्मत भर दूँ,
नौजवानों के खोए चेहरों पर
नई सुबह लिख दूँ।

पर सच यह है—
मेरे पास सपनों की कलम तो है,
पर कागज़ बहुत छोटा है,
मेरे पास शब्द तो हैं,
पर सन्नाटा उनसे भी बड़ा है।

फिर भी,
हर रात जब थककर गिरता हूँ,
तो अंदर से एक आवाज़ कहती है—
“दुनिया बदलना कठिन है,
पर किसी एक की मुस्कान बदल देना
भी कम नहीं।”

शायद
बदलाव का मतलब यही है—
समुद्र को नहीं,
एक-एक बूँद को सँवारना।

आर्यमौलिक

deepakbundela7179

🙏🙏જીંદગીનો "જય શ્રી રામ થી હે રામ" સુધીનો સફર 'રામના સિદ્ધાંત' મુજબ થોડું પણ જીવવામાં આવે તો જીવન સફળ છે.🦚🦚

🚩 વિજયાદશમીના પાવનકારી પર્વની સર્વને શુભેચ્છાઓ 🚩

parmarmayur6557

વિજ્યાદશમીની શુભકામના ઓ 🙏🏼જય માતાજી 🙏🏼

aryvardhanshihbchauhan.477925

डिजिटल रावण दहन

देवियो, सज्जनों, असुरों और असुरणीयों,
आज दशहरा है—
जहाँ रावण जलाने से पहले
लोग सबसे पहले सेल्फी जलाएँगे।

कौन राम है कौन रावण?
ये अब DNA रिपोर्ट से नहीं,
ट्रेंडिंग हैशटैग से तय होगा।
राम वही होगा
जिसके पास फॉलोअर्स की सेना होगी,
और रावण वही—
जो आपकी पोस्ट पर डिसलाइक ठोक देगा।

आज सब मिलकर बुराई को मारेंगे—
फोटोशूट करके,
रील बनाकर,
"जय श्रीराम" कैप्शन डालकर,
और शाम तक
बुराई को "आर्काइव" कर देंगे।

पर सच कहूँ तो,
कल सुबह वही राम
किसी ठेके, किसी चुनावी वादे,
या किसी इन्बॉक्स चैट में
रावण की तरह प्रकट होंगे।

राम बने लोग
भीड़ के सामने रावण को जलाएँगे,
फिर भीड़ के पीछे
रावण की दस-दस सिरों वाली
भ्रष्ट डील, झूठ और लालसा
खुद अपने हाथों से सींचेंगे।

यहाँ हर कोई नायक है,
बस मंच बदलता रहता है—
फेसबुक पर राम,
ऑफिस में रावण,
और घर की चारदीवारी में
शायद मेघनाद तक।

आख़िरकार—
रावण अब पुतले में नहीं बसता,
वह हमारे भीतर
बायोडाटा बनाकर बैठा है,
और हम हर साल
उसे जला-जला कर
और मज़बूत करते रहते हैं।

आर्यमौलिक

deepakbundela7179

“Ravan outside is easy to burn,
Ravan within is the real battle.
#VijayaDashami #Inspiration

dhirendra342gmailcom

Good morning everyone

skmehta2906gmail.com343121

ममता गिरीश त्रिवेदी की कविताएं

mamtatrivedi444291

Good morning friends have a great day

kattupayas.101947

Maa ke bina zindagi adhoori si lagti hai,
Uski muskurahat mein hi khushi chhupi hoti hai.

Ek ma hona, kitna mushkil hai raat bhar jagna,
Uski god mein hi toh har gham ko sukoon milta hai.

Dard hote huye bhi, khud ko sambhalti hai,
Bachpan se le kar jawaani tak har mod pe saath chalti hai.

Bhook lagi ho, par pehle bache ko khilana,
Uski mamta mein hi toh poori duniya ka khazana.

Maa sirf ek rishta nahi, ek ehsaas hai,
Jo har saans mein, har dua mein, har aas m paas hai.

by---Naina

nainakhan1201

🙏🎉🎂🇮🇳🎂🎉🙏

mitra1622

Happy Dashera

mitra1622

✨🌸 New Chapter LIVE! 🌸✨

The journey of Niyati: The Girl Who Waited – 12 continues… 💕

A tale of love, hope, and silent strength that grows deeper with every chapter.
In this new part, memories resurface, emotions intensify, and destiny takes another turn. 🌙 Will Niyati’s patience lead her to joy, or new challenges?

📖 Read now:
https://www.matrubharti.com/book/19982333/niyati-the-girl-who-waited-12-by-nensi-vithalani

nensivithalani.210365

જય શ્રીરામ 🚩🙏

jighnasasolanki210025

🙏💐

jighnasasolanki210025

मातृभारती पर मुझे फॉलो करें,

https://www.matrubharti.com

भारतीय भाषाओमें अनगिनत रचनाएं पढ़ें, लिखें और सुनें, बिलकुल निःशुल्क!

rajukumarchaudhary502010