Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ममता गिरीश त्रिवेदी की कविताएं
कविता का शीर्षक है समय

mamtatrivedi444291

રાધા સાથે રાસ રમતાં,
રુકમણીએ દ્વારકાધીશ દીઠાં,
મીરાએ તો ઝેર નાં કટોરે પીધાં,
કાના તે તો કામણ બહું કીધાં...!
- Asha Valiya

asha09

Bye this Product
https://fktr.in/PPRHTbj

sonukumargami727971

किसी और का पति या पत्नी तुम्हारा प्रेमी या प्रेमिका नहीं हो सकता है. वो तुमसे सिर्फप्यार का दिखावा ही करता रहेगा और दुनिया के सामने बीवी का ही हाथ थामेगा. बात जब ख़ुद पर आएगी तो तुम्हें ही कठघरे में उतारेगा. बीवी के सामने ये जताएगा कि तुमने उसे फँसाया है. तुम वो हो जो उसके पीछे पड़ी थी. चाहे वो कितने ही वादे क्यों न कर ले वचन वो शादी वाला भी निभाएगा.

दुनिया के और उसके घरवालों के सामने कभी तुम्हे उसकी पत्नी परिवार से अलग होकर इज़्ज़त नाम नहीं दिखाएगा।
सिर्फ बदमानी जीवनभर की यातनाएं देगा क्यूंकि वो कभी लॉयल प्रेम में था ही नहीं सिर्फ अपनी वासना के लिए स्वार्थ के लिए साथ था और ये उम्मीद मत रखना की बीबी को छोड़कर तुम्हारे पास रहने चला आयेगा. तुम्हारे हिस्से में वही टेलीफ़ोन कॉल, बच बचाकर मिलना होगा. त्योहार वो अपने परिवार के साथ ही मनाएगा. हो सकता कि एक दिन तुम्हें कुछ बिना बोले हर जगह से ब्लॉक करके चला जाए तो ख़ुद को इसके लिये । इसीलिए तैयार रखना खुदको १००% खुशियां वो उसके अपनों के साथ ही बांटेगा तुम्हे दुःख में तड़पते छोड़कर खुद खुशियां मनाएगा उसके लिए तुम कुछ नहीं थी इसीलिए वो कभी सबको छोड़कर तुम्हे अपना न सका न तुम्हारे लिए उसके लोगों को छोड़ सका इसीलिए क्यूंकि वो कभी प्रेम में था ही नहीं ना ही लॉयल वरना सबकुछ त्याग और छोड़ सकता हैं इंसान जिससे प्रेम हो। वरना ना प्रेम छूटता है ना इंसान।।।

hindbharat

टाइम पास वालों की कमी नहीं
लफ्ज़ मेरे बहुत लोग पसंद करते हैं
पर यकीन कोई नी करता है

rohittalukdar7180

शून्य भाव, शून्य मन, शून्य अभिव्यक्ति, शून्य चिंतन, शून्य लफ्ज़, शून्य गम, शून्य पीड़ा, शून्य मरहम ।। शून्य चेतना, शून्य दर्पण, शून्य आशा, शून्य क्रंदन ।। शून्य के इर्द गिर्द ये जीवन !! शून्य ही सबसे सक्षम !!

आज मैने अपनी profile नाम बदल दिया
शून्य हो गई अब life

rohittalukdar7180

it's lunch time

kattupayas.101947

He doesn’t chase greatness—he cultivates it in others.

niyaskn

The image presents a 2x2 matrix titled "Temprament Model of Thinking Approach." The matrix is divided into four quadrants, each representing a distinct combination of thinking approaches.

*Quadrant 1 (Q1): Imagination based on Imagination*
- Characterized by "Religion, Blind Faith"
- Suggests a reliance on imaginative or faith-based thinking without grounding in reality

*Quadrant 2 (Q2): Imagination based on Reality*
- Associated with "Deep Wisdom Sciences Astrology, Numerology"
- Implies a blend of imaginative thinking informed by real-world observations or data

*Quadrant 3 (Q3): Reality based on Imagination*
- Linked to "Menifestation & Mind Power, Healing, Vastu, Dowsing"
- Indicates a practical application of imaginative concepts to real-world situations

*Quadrant 4 (Q4): Reality based on Reality*
- Described as "Scientific & Logical Temprament"
- Represents a rational and evidence-based approach to understanding reality
this Model is Created by me

yashibc123gmail.com135615

committing to a month - long challenge or habit forming process can lead to lasting changes and self improvement....my hardwork of one month ...

dimpledas211732

Don't waste your time ..

kattupayas.101947

जय श्रीकृष्ण 🙏

machhindramali4455

You perspective with Time

kattupayas.101947

Good afternoon friends

kattupayas.101947

मेरे बनके रहो

inkedbyakash

ek vaar jarur vachjo

rajputpiyush855977

सिंगल चाइल्ड पैरेंट्स (स्पेशियली ओनली डॉटर चाइल्ड)के लिए एक सवाल है..

क्या आप आपकी बेटी पे उसकी responsibility के नाम पर बोझ तो नही बनोगे?

harshbhatt100039

શ્રી કૃષ્ણનું જીવન એટલે મનુષ્યજીવન ને સ્પર્શતા દરેક પાસાને આવરી લેતી એક વિચાર માંગી લેતી વિશાળ પ્રશ્નના સંતોષકારક પ્રત્યુતર આપતી સુવર્ણમય ગાથા.

શ્રી કૃષ્ણ જીવન એ ખરેખર મનુષ્ય જીવનમાં આવતા દરેક સાચાં કર્મના પાસાને સ્પર્શી ને ધર્મશીલ જીવન કેવી રીતે પસાર કરવું તેની એક આખેઆખી માર્ગદર્શિકા પુરી પાડે છે.

મથુરાના કારાગારમાં જન્મ અને જન્મની સાથે જ અઢળક વિડંબના ઓ અને વિપત્તિઓ નું આગમન જેમ કે પ્રથમ જ જનની નો વિરહ, મેઘ તાંડવ વચ્ચે યમુનાજીમાં ગમન, ગોકુળમાં આવીને પણ બાળપણથી જ સતત મુશ્કેલીઓ સામે લડતું રહીને પોતાની લીલાઓ દ્વારા નિખરી રહેલું વ્યકિતત્વ એટલે કાન્હો.

કૃષ્ણ અઢળક આપત્તિઓ વચ્ચે પણ સંસારમાં જે મનુષ્યને મનુષ્યત્વ વાળું જીવન જીવવાનું છે, તે પણ જીવે છે.તે નાનપણમાં માખણની ચોરી કરીને ખાય છે અને પોતાના બાળ સ્વભાવ ની જે ખાવાં પ્રત્યેની લાલસા હોય છે તે સાચાં અર્થમાં બતાવે છે. તે જ કાન્હો માટી ખાઈને પણ પોતાનું બાળપણ માને છે અને માં લડે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડ બતાવીને અચંબિત પણ કરી દે છે.

શ્રી કૃષ્ણ એ મનુષ્ય જીવન ને દરેક રીતે જીવી જાણે છે,માણસ પ્રેમ વિના અધુરો છે તે પણ રાધા પ્રત્યે નાં પોતાના પ્રેમ દ્વારા દર્શાવે છે, વાંસળીના સૂર રેલાવીને આખાં ગોકુળને મંત્રમુગ્ધ કરી દે છે. ગોપીઓ સાથે રાસલીલા રમીને પણ ગોપીઓના મિત્ર ભાવ ને ભકિતભાવ માં ઉન્નતીકરણ કરે છે. જ્યારે પોતાના કર્મ દ્વારા ધર્મ સ્થાપન કરવા નો ધ્યેય પૂર્ણ કરવાનો સમય આવે છે ત્યારે તે પોતાનાં 'પ્રણય અને લાગણીઓ નો ત્યાગ કરતા પણ અચકાતા નથી.

લોક કલ્યાણ આગળ પોતાની અંગત લાગણીઓનું બલિદાન આપે છે. તે પણ કંઈ જ બોલ્યા વિના એમ જ જગતગુરુ બનાતું નથી.

ગોકુળ છોડીને ગયેલા કૃષ્ણ પછી કદી પોતાના પ્રેમને મળ્યા નથી, વિરહની પીડા કેવી હશે?

વાંસળીને ના છોડનાર કાન્હો સુદર્શન ધારણ કરે છે પછી કદી વાંસળીને ધારણ કરતાં નથી.

વાંસળી એ યુવાનની મજાક મસ્તીની વયમર્યાદા સુચવે છે જ્યારે સુદર્શન ચક્ર ધારણ એ ઉંમરની પરિપક્વતા સાથે સંસારમાં ધર્મ માટે પોતાની હવે પછી ની ભૂમિકા શું છે તે સુચવે છે.

મથુરામાં આવીને પોતાના જ મામા કંસને મારીને લોકોને અત્યાચારો થી મુક્ત કરે છે.કંસ મરણ પછી કંસના સસરા જરાસંઘની વારંવાર કનડગત થી પોતાની પ્રજાને શાંતિ મળે માટે કૃષ્ણ પોતાના યાદવ કુળ ની સલામતી માટે દ્વારકા વસાવવા ગુજરાત તરફ પ્રયાણ કરે છે અને વિશાળ સમુદ્રના કિનારે દ્વારકા વસાવે છે.

સોનાની દ્વારકામાં પોતાની પટરાણીઓ વચ્ચે રહીને પણ કૃષ્ણ પોતાના નાનપણના મિત્ર ગરીબ સુદામાને પોતાના આંગણે આવેલા જોઈને બધું જ ભૂલી જઈને તેને ભેટવા દોડે છે ત્યારે ખરેખર સુદામા કૃષ્ણ જેવા મિત્રને પામીને ગરીબ થોડો રહે!

કૌરવ અને પાંડવો વચ્ચે ચાલતા વિવાદમાં શાંતિના દરેક પ્રયાસ પ્રથમ કરે છે અને અંતે પછી યુદ્ધ એ જ કલ્યાણ નાં માર્ગને અનુસરવાનું પાંડવોને કહે છે.

યુદ્ધમાં ધર્મ એટલે કે પાંડવ પક્ષે રહીને પોતાના જ સ્વજનો ને સામેપક્ષે જોઈને હતાશ થયેલા અર્જુનને યુદ્ધમેદાનમાં જ ભગવદગીતા નું મહામુલી જ્ઞાન આપીને ધર્મ માટે યુદ્ધ લડવા તૈયાર કરે છે. પોતાની મુત્સદ્દી નિતીથી અઢળક યોદ્ધા ઓથી ભરેલ કૌરવ સેના ને પાંડવોના માધ્યમથી હરાવે છે અને અંતે "ધર્મ વિજય" કરાવે છે.

અંતે નિયતિના વિધાનને અનુસરીને ગાંધારીના શ્રાપ નું માન રાખવા પોતાના જ કૂળને પરસ્પર લડીને મરતા જૂએ છે અને આખાં જગતનો એક સુદર્શન ચક્રથી નાશ કરવા સક્ષમ જગતનો નાથ એક પારધીના સામાન્ય બાણથી પોતાની લીલાને પૃથ્વી પરથી મનુષ્ય રૂપે સંકેલી લે છે.

શ્રી કૃષ્ણ જીવનમાં મનુષ્ય જીવનની દરેક ઝાંખી આપણે સ્પર્શે છે.શ્રી કૃષ્ણ એ દેવત્વ નો અંશ નહીં પરંતુ આખેઆખું સ્વરૂપ હતું તો પણ મનુષ્ય અવતારમાં તેમને દુઃખો સ્પર્શે છે પરંતુ કૃષ્ણ હંમેશા શાંત ચિત્તે સામનો કરે છે,લડે છે અને જીત પ્રાપ્ત કરે છે.

કૃષ્ણના જીવનમાં એક પાસું મારું ખુબજ ધ્યાન ખેંચે છે અને તે છે તેમને દરેક તબક્કે વેઠેલો વિરહ,જુદાઈ, છુટાં પડવું તેમના જીવનમાં દરેક તબક્કે તેમને વિરહનો સામનો કર્યો છે તો પણ તે કદી નાસીપાસ થયા નથી કે પોતાના ચહેરા પર ઉદાસીનતા ભાવ લાવ્યા.

નાનપણમાં માતૃ વિરહ, યૌવનમાં પ્રેમ વિરહ, જન્મભૂમિ વિરહ અંતે ભાતૃઓનો વિરહ.

આવા અનેક પાસામાં કૃષ્ણ એ વિરહ 'સહન' કર્યા છે ખરેખર "સહનશીલતા" જ માણસને મજબૂત બનાવે છે."વિરહની વેદના જે વેઠે છે ખરેખર તે જ મહાનતા પ્રાપ્ત કરે છે".
જય શ્રી કૃષ્ણ

parmarmayur6557

ममता गिरीश त्रिवेदी की कविताएं

mamtatrivedi444291

राजस्थान में स्थिति सीकर के पास है हर्ष पर्वत ,
आप को एक बार जा कर बाबा भोले के दर्शन और भारतीयो की मंदिरों के प्रति कला संस्कृति देखनी चाहिए।
आक्रमण से मन्दिरों को तोड़ा ओर लूटा जाता है , लोगो को आस्था को नहीं ।
यहां जो मैने महसूस किया वो मै शायद शब्दों से नहीं बता सकता ।

arunjhorar

Meet u after a short NAP

kattupayas.101947

Just relax its Sunday

kattupayas.101947

Sunday sleep in morning.. feeling sleepy

kattupayas.101947

और अगर अगला जन्म मिले तो.... मैं खुद जैसा कभी नहीं बनना चाहूंगा lotus 🪷

rohittalukdar7180