The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દોડીને આવવાવાળા, જ્યારે છોડીને જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે, ભલે નજીક એટલું ન ફાવે, પરંતુ દૂર રહેવામાં તો બંને બાજુ કાયમી પીડા જ રહી જાય છે. કાયમી સાથે તો ત્યારે જ રહેવાય છે, જ્યારે એકબીજાને બંને બાજુથી સમજાય છે. - Shailesh Joshi
આવા લોકો એમના જીવનમાં પામે ઓછું, ને ગુમાવે વધારે, જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે મુખ્ય આ બે બાબતો કામ કરતી હોય છે, પહેલું કર્મ, કે જે આપણે કરવાનું હોય છે, ને બીજું પરિણામ જે સમયના હાથમાં હોય છે, એટલે કે આપણે આપણું પૂરું ફોકસ આપણા કામમાં પરોવવું જોઈએ, અને જે તે પરિણામની જવાબદારી સમય પર છોડી દેવી જોઈએ, તો ચોક્કસપણે આપણને એનું પરિણામ ભલે ધાર્યું ન મળે, પરંતુ જે પરિણામ મળશે, એ આપણા માટે સારું તો ચોક્કસ હશે. અને આ વાતતો ભગવદ્ ગીતામાં પણ કહી છે. જુઓ સમય પરનો મારો આ Motivation Youtubeshorts 👇 https://youtube.com/shorts/kli34VX5P_M?si=4FZSD-dIYrlxUoYd
किसी भी मौसम में कैसे भी हालात में अपनी जड़ों से जुड़े रहते हैं, चलो हम तो वृक्ष है, हमारे पैर नहीं होते, मगर आप तो इन्सान है, और तुम्हारे पास तो सिर्फ पैर नहीं, पैरों के साथ-साथ दिमाग भी है, और शायद तुम्हें सम्भालने वाले लोग भी है, इसलिए अपनी पहचान मत खोईए, क्योंकि हमें तो मौसम के हिसाब से ही जीना पड़ेगा, मगर आप तो कैसे भी करके अपने हालात संवार सकते हैं. - Shailesh Joshi
સમગ્ર સૃષ્ટિમાં કશું જ "સ્થાઈ" નથી, તો આપણે તો માણસ છીએ યાર, માટે આપણા જીવનમાં પણ આપણને ગમતું કે અણગમતું બનતું જ રહેવાનું, એમાં કંઈ "નવાઈ" નથી. 🙏Shailesh Joshi🙏
हम कामयाबी के किसी भी मुकाम पर हो, वहां से हम आगे बढ़ सके या न बढ़ सके, इससे हमारे जीवन में ज्यादा फर्क़ नहीं आएगा, लेकिन लेकिन लेकिन, जब हम किसीका देखकर या फिर सुनकर इसके जैसा बनने, इसके जैसा हांसिल करने गए, तो समझ लेना की, अंत में हमें सिवाय अफसोस कुछ हाथ नहीं लगेगा, ऊपर से हमारे पास जो जो था, वह भी हम गँवा बैठे, ऐसा भी हो सकता है, और अक्सर ऐसा ही होता आया है. - Shailesh Joshi
આપણને મળેલ સમય, ખાલી કમાવવા માટે નથી મળ્યો, કે નથી ખાલી વાપરવા, કે વેડફી નાખવા માટે મળ્યો, પરંતુ સમય તો, આ બંનેનો તાલમેલ જાળવી જીવનને જીવવા, અને માણવા જેવું બનાવવા માટે મળ્યો છે. - Shailesh Joshi
क्या चाहिए ? और क्यों चाहिए ? यदि इन दो बातों का जवाब, और वहां तक पहुंचने का रास्ता, सही हो, साथ ही वहां तक पहुंचने का ज़ज्बा, होंसला और विश्वास से भरा यकीन हो, तो फिर..... जीवन में और क्या चाहिए ? - Shailesh Joshi
ભાષામાં સમય અને જિંદગી બદલવાની તાકાત હોય છે, એનું માન જાળવવું, એ દરેક નાગરિકની પ્રથમ જવાબદારી છે. - Shailesh Joshi
જીવનમાં આટલું થઈ જાય પછી આ કરુ, ને તેટલું થઈ જાય, પછી તે કરુંમાં, ઘણું બધું કરવાનું રહી જાય છે, ને એની સાથે-સાથે જીવનનો અમૂલ્ય સમય સળસળાટ વહી જાય છે, ને છેલ્લે ખુશીયોની "ખાલી" ખુરશી જ રહી જાય છે. - Shailesh Joshi
જો સ્વભાવ અને વ્યવહાર સારો હશે, તો બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમકે એમાં જેટલું જશે, એનાથી હજાર ઘણું પાછું આવશે, વ્યથિત થવાની, ડગી જવાની કે પછી ધીરજ ગુમાવવાની જરૂર નથી. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser