Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

सिंगल चाइल्ड पैरेंट्स (स्पेशियली ओनली डॉटर चाइल्ड)के लिए एक सवाल है..

क्या आप आपकी बेटी पे उसकी responcibility के नाम पर बोझ तो नही बनोगे?

harshbhatt100039

શ્રી કૃષ્ણનું જીવન એટલે મનુષ્યજીવન ને સ્પર્શતા દરેક પાસાને આવરી લેતી એક વિચાર માંગી લેતી વિશાળ પ્રશ્નના સંતોષકારક પ્રત્યુતર આપતી સુવર્ણમય ગાથા.

શ્રી કૃષ્ણ જીવન એ ખરેખર મનુષ્ય જીવનમાં આવતા દરેક સાચાં કર્મના પાસાને સ્પર્શી ને ધર્મશીલ જીવન કેવી રીતે પસાર કરવું તેની એક આખેઆખી માર્ગદર્શિકા પુરી પાડે છે.

મથુરાના કારાગારમાં જન્મ અને જન્મની સાથે જ અઢળક વિડંબના ઓ અને વિપત્તિઓ નું આગમન જેમ કે પ્રથમ જ જનની નો વિરહ, મેઘ તાંડવ વચ્ચે યમુનાજીમાં ગમન, ગોકુળમાં આવીને પણ બાળપણથી જ સતત મુશ્કેલીઓ સામે લડતું રહીને પોતાની લીલાઓ દ્વારા નિખરી રહેલું વ્યકિતત્વ એટલે કાન્હો.

કૃષ્ણ અઢળક આપત્તિઓ વચ્ચે પણ સંસારમાં જે મનુષ્યને મનુષ્યત્વ વાળું જીવન જીવવાનું છે, તે પણ જીવે છે.તે નાનપણમાં માખણની ચોરી કરીને ખાય છે અને પોતાના બાળ સ્વભાવ ની જે ખાવાં પ્રત્યેની લાલસા હોય છે તે સાચાં અર્થમાં બતાવે છે. તે જ કાન્હો માટી ખાઈને પણ પોતાનું બાળપણ માને છે અને માં લડે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડ બતાવીને અચંબિત પણ કરી દે છે.

શ્રી કૃષ્ણ એ મનુષ્ય જીવન ને દરેક રીતે જીવી જાણે છે,માણસ પ્રેમ વિના અધુરો છે તે પણ રાધા પ્રત્યે નાં પોતાના પ્રેમ દ્વારા દર્શાવે છે, વાંસળીના સૂર રેલાવીને આખાં ગોકુળને મંત્રમુગ્ધ કરી દે છે. ગોપીઓ સાથે રાસલીલા રમીને પણ ગોપીઓના મિત્ર ભાવ ને ભકિતભાવ માં ઉન્નતીકરણ કરે છે. જ્યારે પોતાના કર્મ દ્વારા ધર્મ સ્થાપન કરવા નો ધ્યેય પૂર્ણ કરવાનો સમય આવે છે ત્યારે તે પોતાનાં 'પ્રણય અને લાગણીઓ નો ત્યાગ કરતા પણ અચકાતા નથી.

લોક કલ્યાણ આગળ પોતાની અંગત લાગણીઓનું બલિદાન આપે છે. તે પણ કંઈ જ બોલ્યા વિના એમ જ જગતગુરુ બનાતું નથી.

ગોકુળ છોડીને ગયેલા કૃષ્ણ પછી કદી પોતાના પ્રેમને મળ્યા નથી, વિરહની પીડા કેવી હશે?

વાંસળીને ના છોડનાર કાન્હો સુદર્શન ધારણ કરે છે પછી કદી વાંસળીને ધારણ કરતાં નથી.

વાંસળી એ યુવાનની મજાક મસ્તીની વયમર્યાદા સુચવે છે જ્યારે સુદર્શન ચક્ર ધારણ એ ઉંમરની પરિપક્વતા સાથે સંસારમાં ધર્મ માટે પોતાની હવે પછી ની ભૂમિકા શું છે તે સુચવે છે.

મથુરામાં આવીને પોતાના જ મામા કંસને મારીને લોકોને અત્યાચારો થી મુક્ત કરે છે.કંસ મરણ પછી કંસના સસરા જરાસંઘની વારંવાર કનડગત થી પોતાની પ્રજાને શાંતિ મળે માટે કૃષ્ણ પોતાના યાદવ કુળ ની સલામતી માટે દ્વારકા વસાવવા ગુજરાત તરફ પ્રયાણ કરે છે અને વિશાળ સમુદ્રના કિનારે દ્વારકા વસાવે છે.

સોનાની દ્વારકામાં પોતાની પટરાણીઓ વચ્ચે રહીને પણ કૃષ્ણ પોતાના નાનપણના મિત્ર ગરીબ સુદામાને પોતાના આંગણે આવેલા જોઈને બધું જ ભૂલી જઈને તેને ભેટવા દોડે છે ત્યારે ખરેખર સુદામા કૃષ્ણ જેવા મિત્રને પામીને ગરીબ થોડો રહે!

કૌરવ અને પાંડવો વચ્ચે ચાલતા વિવાદમાં શાંતિના દરેક પ્રયાસ પ્રથમ કરે છે અને અંતે પછી યુદ્ધ એ જ કલ્યાણ નાં માર્ગને અનુસરવાનું પાંડવોને કહે છે.

યુદ્ધમાં ધર્મ એટલે કે પાંડવ પક્ષે રહીને પોતાના જ સ્વજનો ને સામેપક્ષે જોઈને હતાશ થયેલા અર્જુનને યુદ્ધમેદાનમાં જ ભગવદગીતા નું મહામુલી જ્ઞાન આપીને ધર્મ માટે યુદ્ધ લડવા તૈયાર કરે છે. પોતાની મુત્સદ્દી નિતીથી અઢળક યોદ્ધા ઓથી ભરેલ કૌરવ સેના ને પાંડવોના માધ્યમથી હરાવે છે અને અંતે "ધર્મ વિજય" કરાવે છે.

અંતે નિયતિના વિધાનને અનુસરીને ગાંધારીના શ્રાપ નું માન રાખવા પોતાના જ કૂળને પરસ્પર લડીને મરતા જૂએ છે અને આખાં જગતનો એક સુદર્શન ચક્રથી નાશ કરવા સક્ષમ જગતનો નાથ એક પારધીના સામાન્ય બાણથી પોતાની લીલાને પૃથ્વી પરથી મનુષ્ય રૂપે સંકેલી લે છે.

શ્રી કૃષ્ણ જીવનમાં મનુષ્ય જીવનની દરેક ઝાંખી આપણે સ્પર્શે છે.શ્રી કૃષ્ણ એ દેવત્વ નો અંશ નહીં પરંતુ આખેઆખું સ્વરૂપ હતું તો પણ મનુષ્ય અવતારમાં તેમને દુઃખો સ્પર્શે છે પરંતુ કૃષ્ણ હંમેશા શાંત ચિત્તે સામનો કરે છે,લડે છે અને જીત પ્રાપ્ત કરે છે.

કૃષ્ણના જીવનમાં એક પાસું મારું ખુબજ ધ્યાન ખેંચે છે અને તે છે તેમને દરેક તબક્કે વેઠેલો વિરહ,જુદાઈ, છુટાં પડવું તેમના જીવનમાં દરેક તબક્કે તેમને વિરહનો સામનો કર્યો છે તો પણ તે કદી નાસીપાસ થયા નથી કે પોતાના ચહેરા પર ઉદાસીનતા ભાવ લાવ્યા.

નાનપણમાં માતૃ વિરહ, યૌવનમાં પ્રેમ વિરહ, જન્મભૂમિ વિરહ અંતે ભાતૃઓનો વિરહ.

આવા અનેક પાસામાં કૃષ્ણ એ વિરહ 'સહન' કર્યા છે ખરેખર "સહનશીલતા" જ માણસને મજબૂત બનાવે છે."વિરહની વેદના જે વેઠે છે ખરેખર તે જ મહાનતા પ્રાપ્ત કરે છે".
જય શ્રી કૃષ્ણ

parmarmayur6557

ममता गिरीश त्रिवेदी की कविताएं

mamtatrivedi444291

राजस्थान में स्थिति सीकर के पास है हर्ष पर्वत ,
आप को एक बार जा कर बाबा भोले के दर्शन और भारतीयो की मंदिरों के प्रति कला संस्कृति देखनी चाहिए।
आक्रमण से मन्दिरों को तोड़ा ओर लूटा जाता है , लोगो को आस्था को नहीं ।
यहां जो मैने महसूस किया वो मै शायद शब्दों से नहीं बता सकता ।

arunjhorar

Meet u after a short NAP

kattupayas.101947

Just relax its Sunday

kattupayas.101947

Sunday sleep in morning.. feeling sleepy

kattupayas.101947

और अगर अगला जन्म मिले तो.... मैं खुद जैसा कभी नहीं बनना चाहूंगा lotus 🪷

rohittalukdar7180

On the auspicious occasion of the Appearance Day of His Divine Grace A. C. Bhaktivedanta Swami Srila Prabhupada, I extend my heartfelt greetings to all of you.

He bound the entire world with the holy thread of the Hare Krishna Mahamantra and conveyed a message of unparalleled spiritual unity.

During his lifetime—>

he founded the International Society for Krishna Consciousness (ISKCON) and inspired millions of people to embrace a divine way of life.

Srila Prabhupada did not limit himself to discourses alone, through his writing, he opened the treasure-house of eternal wisdom.
He translated and gave profound commentaries on monumental scriptures such as the Śrīmad-Bhāgavatam, Bhagavad-gītā, and Śrī Caitanya-caritāmṛta, along with more than 100 authentic Vaiṣṇava texts, which continue to enlighten countless seekers across the globe.

One of his remarkable achievements was transforming the youth of America especially those influenced by the countercultural hippie movement into sincere devotees of Lord Krishna, enabling them to experience true spiritual bliss.

Through his tireless devotion and service, he established 108 magnificent temples worldwide, thereby ensuring the global spread of Krishna-bhakti.

vishalsaini

Time for breakfast

kattupayas.101947

સ્વાદ હવે કેમ મોળો થઈ ગયો,
કે પછી હું જ ક્યાંક મોળો બની ગયો?

ધબકતું જીવન કેમ નિરાશ થઈ ગયું,
કે પછી હું જ ક્યાંક નિરાશ બની ગયો?

મળેલું બધું જ કેમ મૌન થઈ ગયો,
કે પછી હું જ ક્યાંક મૌન બની ગયો?

અજવાળામાં પણ અંધારું કેમ થઈ ગયું,
કે પછી હું જ ક્યાંક અંધારું બની ગયો?

હોય સાચું પણ કેમ રહસ્ય બની ગયું,
કે પછી હું જ ક્યાંક રહસ્ય બની ગયો?

મનોજ નાવડીયા

manojnavadiya7402

No expectations

kattupayas.101947

Minimalism is the key for happiness

kattupayas.101947

Simple living steps

kattupayas.101947

Motivate yourself on this Holiday

kattupayas.101947

Happy Sunday

kattupayas.101947

Good morning friends

kattupayas.101947

आज भी रोई है आँखें बहुत
आज फिर से इन आंखों में आए दर्द को समझा नहीं गया
सोचता भी है मेरे आंसू बहते भी हैं उस शख्स के लिए
जिसे इनकी कद्र नहीं .....

क्यों हर बार मैं ही रुलाई जाती हूं??
या मुझे रोने की आदत पड़ गई है ....
जरा कोई गैर ही समझा दे मुझे कोई ऐब दिख जाए मुझमें तो ,,,
अपनों ने तो मुझे अपने दिल से निकाल दिया
आशियां टूट गया तिनका से प्यार का आशियां बनता नहीं ....


_Manshi K

manshik094934

कल परसों पास के कस्बे में हुआ हैं एक हादसा,
18 साल की मनीषा की कर दी बेरहमी से हत्या।

बिना आंख कान के गर्दन धड़ से अलग मिली ,
ना जाने किस जुर्म की बेचारी को सजा मिली ?

किसने मारी कैसे मारी ना कोई सुराख मिला ?
उस दरिंदे को कैसे क्या कोई मिलेगी सजा?

जिस दिन सुनसान रास्तों पर नारी महफूज होगी,
कसम से उस दिन नारी आजादी का पर्व मनाएगी।

bita

ये जो हर रोज़ थोड़ा - थोड़ा सताते हो ..

ऐसे कौन से गुनाह का कर्ज़ हर रोज़ मुझसे चुकवाते हो ।

rohittalukdar7180

Understanding a woman

kattupayas.101947

My name is Adarsh Kumar Singh. I am reading in class 8 ,I am very happy person. I am living in Odisha jharsuguda, Shanti nagar. I am like a football and running. My favourite friend is Rohan,. I am love 💞 Aditya 💞 this is my class mate.

adarshkumarsinghadarsh231542

Happy krishna janmashtmi 🌸🌸

inkimagination

Good night 🌃🌃

inkimagination