Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

gautam0218

શું કહું આંખો મારી તને જોવા કેટલું તરસે છે.,
આજે ફરી તને યાદ કરી એ ધોધમાર વરસે છે.!

♥️

kishorshrimali4376

गणेश चतुर्थी के अपूर्व अवसर पर जानिए भगवान के दर्शन और मूर्तिपूजा का महत्त्व: https://dbf.adalaj.org/0oRxCTUX

#JaiGanesh #Ganesha #lordganapathi #ganpatibappamourya #GaneshChaturthi #DadaBhagwanFoundation

dadabhagwan1150

આ હૃદયને તારી આદત છે, તો શું કરું !
દૂર દૂર સુધી તારી વાતો છે, તો શું કરું !

આ તસવીરમાં તું નથી એવું માની લઉં !
તોય તારા અલગ અલગ રૂપ દેખાય તો શું કરું !

હવાની પાતળી સુગંધ તારી છે, માની લઉં !
ધુમ્મસમાં અગન દેખાય તો હું શું કરું !

એક એક બુંદ ખૂબ મોંઘી છે, માની લઉં!
કોઈનો પાલવ ભીંજાય તો હું શું કરું !

આભમાં દેખાતા તારા રૂપાળા છે ,માની લઉં!
પણ વેદનાના ચાંદ પાસે ઝાંખા છે, તો હું શું કરું!

palewaleawantikagmail.com200557

उन्हें लगता है हम उन्हे याद नहीं करते
पर उन्हें क्या पता उनकी मुस्कान के लिए
हर रोज खुदा से दुआ फ़रियाद करते हैं.....
हां मैं थोड़ी सी नादान और नासमझ हूं
पर समझदार तो वो भी नहीं लगते .......
नाराज़गी जाहिर इस तरह से करते
जैसे हम उनसे अंजान है रहते .......
अब शिकायत किससे करूं उनकी
परेशान इतना करते आंखों को आ जाता है रोना .....
उनकी तकलीफों से वाकिफ जो हूं
शायद इसीलिए फिक्र हर बार है होता .....
मुस्कुराते तो कम ही और कहते मैं खुश बहुत हूं
सब से ज्यादा खुद को भ्रम में है रखते ......
अब मान भी जाओ क्यों परेशान कर रहे इतना?
कुछ गलती नजर आए तो मुझे माफ कर देना
मैं रहूं या न रहूं बस अपना ख्याल रखना.....


Manshi K

manshik094934

વિરહ જિંદગીભર રહ્યો
તો પણ
પ્રેમ અવિરત વહ્યો…
-કામિની

kamini6601

💔इमरान 💔

imaranagariya1797

श्री गणेशाय नमः

girish1

वो दिल से उतर रहे..
जो आसू बनकर आखों से बह रहें ..

sayali3998

आज उसने इक दर्द दिया तो मुझे याद आया..
मैंने ही दुआओं में उसके सारे दर्द मांगें थे 💯💔

sayali3998

ગેરસમજ ફેલાવે અધૂરા શબ્દો.
વાતને બગાડે અધૂરા શબ્દો.
જે કહ્યું હોય એ ન સમજાવે અધૂરા શબ્દો.
અર્થનો અનર્થ કરે અધૂરા શબ્દો.
હોય જ્યાં સમજણશક્તિ,
ક્યાં કશું બગાડી શકે અધૂરા શબ્દો?
પણ ક્યાં જવું એક સ્ત્રીએ?
સ્ત્રીનું તો નામ જ છે એક અધૂરો શબ્દ.
હતો પહેલાં જોડાયેલો કોઈ એક નામ સાથે,
હવે જોડાયો એ કોઈ અન્ય નામ સાથે!
પહેલાં નામથી હું હતી એક દીકરી કોઈની,
બીજા નામ સાથે બની ગઈ હું પત્ની કોઈની!
કહેવાતી દીકરી પારકી થાપણ પિયરે,
ને પારકા ઘરની એ સાસરે કહેવાતી.
આ પારકી થાપણ ને પારકા ઘરની,
વચ્ચે અટવાતી એક સ્ત્રીની જીંદગી.
કેમ ન લાગે એને જીવનનાં દરેક શબ્દો અધૂરાં?
કામ કરે એ બંને ઘરનાં, છતાંય એનું કોઈ ઘર નહીં.
અધુરો એ શબ્દ 'ઘર' એનાં માટે.

s13jyahoo.co.uk3258

હમણાં ખરેખર લખવાની કોઈ ઈરછા ના હતી પરંતુ કોઈ એક વ્યકિતએ એક ચર્ચા દરમિયાન ઈશ્વર પ્રત્યે તેમનો નકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેમને તેમની દષ્ટિકોણથી પ્રત્યુતર આપ્યો હશે.

મને તેમની આ સ્પષ્ટતા ખુબ જ ગમી અને તેમના પ્રત્યે માન પણ વધ્યું કેમ કે તેમને જાણતા અજાણતા પણ એક વાત સ્વીકારી કે ભગવાન નામનું કંઈક તો તત્વ છે, તો જ તેમને ના માનવાની વાત કરી હશે.એટલે એક રીતે જોતાં સમજાયું કે ભગવાન વિશે એ જાણતા તો હશે જ બીજું કે નાસ્તિક માણસ જ સમય આવે શ્રેષ્ઠ આસ્તિક બને છે. આ વાત મારી અંગત રીતે માનવી છે.

એ ભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે "હું ભગવાનમાં માનતો નથી" પરંતુ તે ના માનવાં પાછળ નાં કોઈ ચોક્કસ કારણો રજૂ કર્યા નથી અને કરવા કે ના કરવા તે તેમનો વિષય રહ્યો છે.

આ સૃષ્ટિ પર મોટા ભાગના લોકો ઈશ્વર ને વિવિધ નામોથી માને છે. પુજન કરે છે. હું પણ ઈશ્વરમાં પ્રથમ તમારી જેમ વધુ માનતો ના હતો પણ તેમના અસ્તિત્વ ને સ્પષ્ટ નકારતો પણ ના હતો. મેં એવા કેટલાક નજીકના ઉદાહરણો પ્રત્યક્ષ જોયા અને માણ્યા તેમની સત્યતા જોઈ અને જાણી ત્યારે મને લાગ્યું કે ઈશ્વર નામનું કોઈ અલૌકિક તત્વ છે, સાથે જ તેના વિરોધમાં નકારાત્મક તાકાતો પણ સક્રિય છે.

મારાં ઈશ્વર પ્રત્યે માનવાનો કેટલાક સત્ય અને શ્રધ્ધા બેસે તેવાં ઉદાહરણ મારી નજીકમાં છે જે મને ઈશ્વર પ્રત્યેની પ્રત્યક્ષ શ્રધ્ધા વધારવામાં સહાયક સાબિત થયાં છે.

(1) અમદાવાદ નજીક ખેડા નામનો જીલ્લો છે અને આ જીલ્લા નું 'રઢુ" નામનું ગામ છે.આ ગામમાં એક પ્રાચિન મહાદેવ નું મંદિર છે.આ મંદિરમાં બસો ત્રણસો વર્ષથી માટીના વાસણમાં ઘી રાખવામાં આવેલ છે. આજ સુધી તે ઘી બગડતું નથી કે તેમાં કીડી કે માખી હેરાન કરતી નથી.મને આ ઘી સારું રહેવાનું વિજ્ઞાન સમજાતું નથી.

(2) મારા ખંભાત પાસે લુણેજ નામનું ગામ છે તેની નજીક વડુચી માતાજી નું મંદિર છે.તેની પાસે એક પુરાણી વાવ છે.એ વાવ ને જ્યારે ગાળે છે ત્યારે એક કેરી માતાજીના પ્રસાદ રૂપે વાવમાં પાણીની અંદર મુકવામાં આવે છે. આ કેરી આવતા વર્ષ પણ વાવ ગાળવામાં આવે ત્યારે હેમખેમ અને તાજી એ જ પરિસ્થિતિમાં હોય છે.

આજ રીતે જગન્નાથ પુરી, અમરનાથ, વૈષ્ણોદેવી,કરણી માતાજી નું મંદિર વગેરે ઘણાં જ ઈશ્વરીય તાકાત નાં પુરાવા આ કળિયુગમાં પણ હાજર છે.

આ દેવી તત્વની તાકાત સિવાય મને શક્ય લાગતું નથી.આવા તો આખાં ભારતભરમાં અઢળક ઉદાહરણો છે જે આપણે ભગવાન છે તે માનવાં માટે સક્ષમ કારણો આપે છે.માટે ઈશ્વર ની તાકાત ને વગર સમજે નકારી કાઢવી એ આપણી નાદાની છે. વિજ્ઞાન ની એક સીમા હોય છે જ્યારે વિજ્ઞાન ની સીમા સમાપ્ત થાય છે ત્યારે ધર્મ ની સીમા ની શરૂઆત જ હોય છે અને વિજ્ઞાન ધર્મ ને આધારે છે એટલું હું સ્પષ્ટપણે માનું છું.

હું તો અંતે એટલું જ કહીશ કે મારા જાત અનુભવ થી મેં ભગવાન જોયા નથી પરંતુ તેની તાકાત ને અનુભવી છે.માટે એ મહાન શકિતને મારા પ્રણામ છે.

parmarmayur6557

gautam0218

gautam0218

gautam0218

gautam0218