Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

जो है अलबेला, मदनैनों वाला
जिसकी दीवानी बृज की हर बाला
वो किसना है....❤️

monaghelani79gmailco

कृष्ण मेरे भाई हैं… 🦚💙

इसीलिए शायद मेरी जिंदगी में
मुसीबतें भी आती हैं तो पहले से पता होता है—
भाई संभाल लेंगे…
बस पहले मेरी गलती पर हँसना बंद कर दें! 😂

और हाँ कान्हा,
माखन चुराना तुम्हारी आदत थी,
पर मेरा दिल चुराकर
अब वापस करने का कोई इरादा नहीं है। 😌💙

जन्माष्टमी पर बस इतना कहना है—
भाई, हमेशा मेरे साथ रहना। 🦚✨
#happyjanamashtami to my matrubharti family

dikshaparashar.699046

“कृष्ण को पाने के लिए वृंदावन जाना ज़रूरी नहीं…
बस अपने मन से छल-कपट निकाल दो,
क्योंकि कान्हा वहीं जन्म लेते हैं,
जहाँ प्रेम सच्चा और हृदय साफ़ होता है। 🦚💙”
#happyjanamashtmi

dikshaparashar.699046

जब कान्हा आएँगे 🦚💙

जब कान्हा आएँगे,
तो मन में फिर से उजाला होगा,
सूनी पड़ी उम्मीदों के आँगन में,
मुरली का मधुर निवाला होगा।

जहाँ दर्द ने घर बना लिया है,
वहाँ प्रेम की बारिश होगी,
जिस दिल ने हार मान ली है,
उसमें फिर जीने की ख्वाहिश होगी।

न मुकुट की चाह होगी,
न महलों का अभिमान,
बस अधरों पर मुस्कान होगी,
और हृदय में राधे-कृष्ण का नाम।

कान्हा से बस इतना कहना है—
“मेरे हिस्से में खुशियाँ कम ही सही,
पर जब भी मन टूटने लगे,
मेरी उँगली थाम लेना कहीं।”

क्योंकि कृष्ण का जन्म केवल
एक युग की कहानी नहीं…
वो हर उस दिल में जन्म लेते हैं,
जहाँ प्रेम अभी बाकी है। 💙

राधे राधे।
जय श्री कृष्ण। 🦚✨
Happy janmashtami to matrubharti family

dikshaparashar.699046

ek nayi kahani :- ek naya vichar

mamtagairathi31gmail.com526381

સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની
હાર્દિક શુભકામના 💐🙏
🙏જય શ્રીકૃષ્ણ 🙏
🙏રાધે ક્રિશ્ન 🙏

jighnasasolanki210025

શ્રીકૃષ્ણ ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. જેમના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય!

ચાલો, આ પેજ દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનો વધુ પરિચય મેળવીએ: https://dbf.adalaj.org/RQgRcozU

#janmashtami #jaishreekrishna #shrikrishna #krishnabhakti #harekrishna #DadaBhagwanFoundation

dadabhagwan1150

⭐पनीर भुर्जी....

⭐साहित्य
पनीर दोन वाटया
एक कांदा बारीक चिरुन
एक टॉमॅटो बारीक चिरुन
कसूरी मेथी
एक मिरची चिरुन
कोल्हापुरी कांदा लसूण चटणी/गरम मसाला
एक चमचा तिखट
कोथिंबीर

⭐कृती
प्रथम पनीर बारीक करून अथवा कीसून घ्यावे
थोडया जास्त तेलावर (यामुळे चव आणखी चांगली लागते)

⭐कांदा थोडा गुलाबी करून घ्यावा
बारीक मिरची ,कसूरी मेथी घालावी
एक चमचा तिखट व कांदा लसूण मसाला थोडा परतून
टोमॅटो घालावे

⭐टोमॅटो थोडा मऊ होऊन एकजीव झाला की
पनीर घालून चांगले परतून घ्यावे
चांगल्या दोन तीन वाफा द्याव्यात
झाकण ठेवायची गरज नाही
पनीर लगेच शिजते

⭐शेवटी चवीनुसार मीठ घालून
वरती कोथिंबीर घालावी
ही परोठा पोळी सोबत खाऊ शकता

पावा सोबत अतीशय छान लागते
त्यामुळे सोबत कोल्हापूरचा फेमस बनपाव 😋

jayvrishaligmailcom

❤️ " નંદ ઘેર આનંદ ભયો " ❤️

કારમી તે કાળી રાત હતી ને કારાગારે હતાં તાળાં.
ભયના વાદળ ચીરીને આવ્યા, જગના તારણહારા.
વસુદેવ ચાલ્યા ટોપલીમાં લઈ, જમનાજી મલકાય,
શેષનાગે છત્ર ધર્યું અને મંદ મંદ મેઘરાજા હરખાય.

ગોકુળમાં આજ આનંદ છવાયો, વાગી મુરલી મધુર,
જશોદા મૈયાના ખોળામાં રમતું, કેવું સોહામણું નૂર.
માખણની ચોરી કરવા આવ્યો આજ માખણચોર,
રાધાજીના મનનો મોહન, ભક્તોનો પ્યારો નંદ કિશોર.

ઘેલી થઈને નાચે ગોપીઓ, કાનુડાની માયા ભારે,
નટખટ આ નંદલાલા જેવો, કોઈ નથી આ સંસારે.
આવો સખાઓ રાસ રમીએ, કૃષ્ણ પ્રેમમાં ડૂબીએ,
જન્મદિવસે કાનુડાના, ચરણોમાં શિશ નમાવીએ.

જય રણછોડ, માખણચોર, તારી લીલા અપરંપાર,
તારા જન્મે સુધરી ગયો, આ "વ્યોમ"નો પણ સંસાર.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

omjay818

જીવનની દરેક મુશ્કેલીમાં એક વાત યાદ રાખજો,
જો શ્રીકૃષ્ણનો સાથ હશે તો મહાભારત પણ જીતાશે..
─━━━━━⊱✿⊰━━━━━─
                                    7ᵉᵛᵉⁿᵗʸ 5ⁱᵛᵉ™

hardik89

આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના
પાવન પર્વ “શ્રી કૃષ્ણ જન્માષ્ટમી”ની
સૌને હાર્દિક #શુભકામનાઓ .
💛🧡❤️

dipika9474

ममता गिरीश त्रिवेदी की कविताएं ✍️

https://youtube.com/shorts/cJ6rh3JBpdM?si=WncMr1xvHMsEkqtC

mamtagirishtrivedi740648

आप सभी को कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं, 🙏🙏 जय श्री कृष्णा 🙏🙏

sonishakya18273gmail.com308865

જાણીતી લેખિકા અને કવિયત્રી જયા.જાની.તળાજા."જીયા"

davejayaben809394

જાણીતી લેખિકા અને કવિત્રી જયા.જાની.તળાજા." જીયા"

davejayaben809394

"શું કહેવાય.?"
આવે છે,જાય છે,શ્વાસ..
પણ કેવી રમત કરી જાય છે.?
શું આને જ જીવન કહેવાય છે.?
જાય શ્વાસ ને શરીર શિથિલ થાય છે.
એક એક ઘટક માંથી ચેતના જાય છે.
શું આને જ મૃત્યુ કહેવાય છે.?
આયુષ્યનું અવલોકન આમ થાય છે.
જન્મ મૃત્યુ સુધીનો મંડાય સરવાળો.
શું આને જ કહેવાય ઉંમરનો ગાળો.?
શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય.
ગરીબોના ભોજનમાં ટીપુ તેલ ન દેખાય.
શું આને સમાજની અસમાનતા ન કહેવાય.?
પુત્ર નો જન્મ થયો પેંડા વેચાય.
પુત્રી જો જનમે,.......
માથાકૂટ,તકરાર ને પરિવારમાં યુદ્ધ થાય.
શું આને સંસારની ભેદ રેખા ન કહેવાય.?
વ્યભિચારી,અત્યાચારીનો જય જય કાર થાય.
સ્ત્રીની હાલત દયનીય ને નાજુક થાય.
શું આને કલિયુગની શરૂઆત ન કહેવાય.?
🖊️ જયા.જાની.તળાજા."જીયા"

davejayaben809394

પાંપણ ની છાપ

davejayaben809394

इश्क़ मेरी आदत नहीं, इबादत है
इश्क़ मेरी आदत नहीं, इबादत है
 जहाँ माँग नहीं होती,
 बस मन का समर्पण होता है।
जहाँ पाने की कोई जल्दी नहीं,
 खोने का कोई भय नहीं,
 जहाँ प्रेम अपने होने का
 कोई प्रमाण नहीं माँगता।
दो दिल मिलें तो प्रेम कहें,
 दो रूहें मिलें तो प्रार्थना हो जाए,
 एक मौन दूसरे मौन को समझ ले,
 तो जैसे कोई अधूरी साधना पूरी हो जाए।
यह प्रेम देह से आगे की कोई बात है,
 जहाँ स्पर्श भी भीतर उतरता है,
 जहाँ आँखें बंद हों
 तो भी एक उपस्थिति महसूस होती है।
न कोई वचन चाहिए,
 न कोई अधिकार,
 न साथ रहने की शर्त,
 न लौट आने की प्रतीक्षा।
बस प्रेम रहे
 निर्मल, निस्वार्थ, अनंत,
 जैसे नदी को समुद्र से
 मिलने के लिए अपना नाम छोड़ना पड़ता है।
शायद प्रेम वही है
 जहाँ दो अपनेपन में खोकर
 एक हो जाने की चाह भी नहीं रखते,
 बस एक-दूसरे में
 अपने होने का अर्थ पा लेते हैं।
और तब प्रेमी
 प्रेमी नहीं रह जाते,
 वे उस मौन के दो किनारे बन जाते हैं
 जिसके बीच बहती है
 एक ऐसी धारा
 जिसका कोई नाम नहीं।
इश्क़ मेरी आदत नहीं, इबादत है
 क्योंकि इसमें किसी को पाना नहीं,
 बस प्रेम में
 अपने आपको खो देना है।
प्राची गुर्जर …..

prachitanwar111

પ્રેમ અને સ્વતંત્રતા: દીકરીઓના હકો પર એક સળગતો સવાલ
​સ્વતંત્રતા એ ભીખ કે કોઈની મહેરબાની નથી, પણ દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ જ્યારે પરિવાર કે સમાજ એમ કહે કે, "અમે તો દીકરીઓને છૂટ આપેલી છે," ત્યારે આ વાક્યમાં જ એક અદ્રશ્ય માલિકીભાવ છુપાયેલો હોય છે. જે લોકો "છૂટ આપવા"ની વાત કરે છે, તેઓ અજાણતા જ એ સ્વીકારે છે કે તેઓ સ્વતંત્રતાને એક એવી ભેટ માને છે જે તેઓ ગમે ત્યારે પાછી પણ ખેંચી શકે છે. સાચી સ્વતંત્રતા કોઈના પ્રમાણપત્રની મોહતાજ નથી હોતી.
​પ્રેમ અને લગ્ન: એક વ્યક્તિગત નિર્ણય
આ સમાજમાં જ્યારે કોઈ છોકરી પ્રેમ કરે છે અથવા પોતાના જીવનસાથીની પસંદગી જાતે કરે છે, ત્યારે તેને તરત જ "રસ્તે ભટકવું" કે "બગડી જવું" નામ આપી દેવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે પ્રેમ કરવો એ કોઈ અપરાધ કે રસ્તે ભટકવું કઈ રીતે હોઈ શકે? જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત છે, જેમાં પરિવાર કે સમાજનો કોઈ અંકુશ ન હોવો જોઈએ. જો છોકરાઓ માટે આ બધું સામાન્ય ગણવામાં આવતું હોય, તો દીકરીઓ માટે તે જ બાબત ગુનાહિત કેમ બની જાય છે?
​પિતૃસત્તાક માનસિકતા અને દોષનોટોપલો
જ્યારે દીકરી પોતાના જીવનનો કોઈ મોટો નિર્ણય લે છે, ત્યારે સૌથી પહેલા તેનો પરિવાર જ વિરોધ કરવા ઊભો થઈ જાય છે. "સમાજ શું કહેશે?" અને "આબરૂ જતી રહેશે" જેવા ડર આગળ ધરીને સમગ્ર દોષનોટોપલો દીકરીના જ માથે ઢોળી દેવામાં આવે છે કે તેણે જ બધું બગાડ્યું છે. જો કોઈ દીકરી આ અન્યાય સામે અવાજ ઉઠાવે કે સવાલ કરે, તો તેના ચારિત્ર્ય પર સીધા સવાલો ઉઠાવી દેવામાં આવે છે કે તે માર્ગથી ભટકેલી કે ચારિત્ર્યહીન છે. આ માત્ર દીકરીનો અવાજ દબાવવાની એક માનસિક ચાલ છે.
​ભાવનાત્મક બ્લેકમેલ અને અદ્રશ્ય બેડીઓ
દીકરીને રોકવા માટે અને તેના હકોને કુચલવા માટે સૌથી મોટું હથિયાર એ વાક્યનું વાપરવામાં આવે છે કે: "મા-બાપ ક્યારેય તમારું ખરાબ ન ઇચ્છે!" આ લાગણી અને પ્રેમની આડમાં દીકરીને ભારે અપરાધભાવ અનુભવવામાં આવે છે. ભલે મા-બાપ ખરાબ ન ઇચ્છતા હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દીકરીની ઓળખ અને તેના સ્વતંત્ર નિર્ણયો છીનવી લે. અંતે પરિસ્થિતિ એટલી હદે વણસી જાય છે કે દીકરીઓએ પોતાના જ પરિવારથી અંતર જાળવી લેવું પડે છે, અને તેમ છતાં દોષ તો દીકરીના જ ફાળે જાય છે.
​નિષ્કર્ષ
વાસ્તવમાં, આ સમાજ સ્ત્રીઓની સ્વતંત્રતાથી ડરે છે. તેઓ જાણે છે કે જો સ્ત્રી પોતાના નિર્ણયો જાતે લેતી થઈ જશે, તો સદીઓથી ચાલતી ગુલામીની પ્રથા ખતમ થઈ જશે. જ્યાં સુધી પરિવાર અને સમાજ દીકરીઓને કોઈની મિલકત કે પોતાની મરજીથી ચાલતી કઠપૂતળી માનવાનું બંધ નહીં કરે અને તેમને એક સ્વતંત્ર તથા સમાન માનવી તરીકે સ્વીકારતા નહીં શીખે, ત્યાં સુધી આપણી આધુનિકતાની બધી જ વાતો પોકળ રહેશે.

vidhi6131

मोहब्बत तो यूहीं बदनाम है
लोग धोखा तो
शादी के बाद भी दे देते हैं

anisroshan324329

मौत कैसी है
शायद बहुत खूबसूरत होगी
कम्भख्त जो भी मिलता है तुझसे
जीना छोड़ देता है

anisroshan324329

कभी कभी रुक जाना भी संतोष होता है ...
“कौन बनेगा करोड़पति” के एक हालिया एपिसोड में नीरज सक्सेना ने “फास्टेस्ट फिंगर फर्स्ट” राउंड में सबसे तेज़ उत्तर देकर हॉट सीट पर जगह बनाई। वे बेहद शांत भाव से बैठे। न कोई शोर, न नाचना, न रोना, न हाथ उठाना और न ही अमिताभ बच्चन से गले मिलना।
नीरज एक वैज्ञानिक, पीएच.डी. धारक और कोलकाता की एक यूनिवर्सिटी के कुलपति हैं। उनका व्यक्तित्व बेहद सरल और सौम्य है। वे स्वयं को सौभाग्यशाली मानते हैं कि उन्हें डॉ. ए.पी.जे. अब्दुल कलाम के साथ काम करने का अवसर मिला। उन्होंने बताया कि शुरुआत में वे केवल अपने बारे में सोचते थे, लेकिन कलाम जी के प्रभाव से उन्होंने दूसरों और राष्ट्र के बारे में भी सोचना शुरू किया।
नीरज ने खेल शुरू किया। उन्होंने एक बार ऑडियंस पोल लाइफलाइन का इस्तेमाल किया, लेकिन उनके पास “डबल डिप” लाइफलाइन होने के कारण उन्हें दोबारा मौका मिला। उन्होंने सभी प्रश्नों के उत्तर बड़ी सहजता से दिए और उनकी बुद्धिमत्ता देखकर हर कोई प्रभावित हुआ। उन्होंने ₹3,20,000 जीते और इतनी ही बोनस राशि भी मिली। इसके बाद कार्यक्रम में ब्रेक हुआ।
ब्रेक के बाद अमिताभ बच्चन ने कहा, “आइए डॉ. साहब, आगे बढ़ते हैं। ये रहा ग्यारहवाँ सवाल...” तभी नीरज ने शांत स्वर में कहा, “सर, मैं खेल छोड़ना चाहता हूँ।”
अमिताभ बच्चन भी हैरान रह गए। जो व्यक्ति इतनी अच्छी तरह खेल रहा था, जिसके पास अभी भी तीन लाइफलाइन बची थीं और जिसके पास एक करोड़ रुपये जीतने का अच्छा मौका था, वह अचानक खेल छोड़ रहा था!
अमिताभ जी ने पूछा, “ऐसा तो पहले कभी नहीं हुआ...”
नीरज ने बेहद सहजता से जवाब दिया, “सर, दूसरे लोग भी इंतजार कर रहे हैं और वे मुझसे छोटे हैं। उन्हें भी मौका मिलना चाहिए। मैं पहले ही काफी पैसा जीत चुका हूँ। मुझे लगता है कि मेरे पास जितना है, वह मेरे लिए पर्याप्त है। मुझे इससे अधिक की इच्छा नहीं है।”
अमिताभ बच्चन कुछ क्षणों के लिए स्तब्ध रह गए। पूरे माहौल में खामोशी छा गई। फिर सभी लोग खड़े होकर काफी देर तक उनके सम्मान में तालियाँ बजाते रहे।
अमिताभ बच्चन ने कहा, “आज हमने बहुत कुछ सीखा है। ऐसे व्यक्ति बहुत कम देखने को मिलते हैं।”
सच कहूँ तो मैंने पहली बार किसी ऐसे व्यक्ति को देखा, जिसके सामने करोड़पति बनने का अवसर था, फिर भी उसने दूसरों को मौका देने और अपने पास मौजूद चीजों को पर्याप्त मानने का निर्णय लिया। मैंने मन ही मन उन्हें नमन किया।
आज के समय में अधिकांश लोग केवल पैसा कमाने की दौड़ में लगे हुए हैं। कितना भी कमा लें, संतुष्टि नहीं मिलती और लालच खत्म नहीं होता। पैसे की इस दौड़ में लोग परिवार, नींद, खुशी, प्रेम और मित्रता तक खोते जा रहे हैं।
ऐसे समय में डॉ. नीरज सक्सेना जैसे लोग हमें याद दिलाते हैं कि जीवन केवल अधिक पाने का नाम नहीं है, बल्कि जो मिला है उसमें संतुष्ट होकर दूसरों के लिए जगह बनाने का नाम भी है।
खेल छोड़ने के बाद एक लड़की हॉट सीट पर आई और उसने अपनी कहानी बताई। उसने कहा, “मेरे पिता ने सिर्फ इसलिए हम तीनों बेटियों और हमारी माँ को घर से निकाल दिया, क्योंकि हम बेटियाँ थीं। अब हम एक अनाथालय में रहते हैं...”
तब मेरे मन में विचार आया कि अगर नीरज ने खेल नहीं छोड़ा होता, तो शायद उस दिन किसी और को हॉट सीट पर बैठने का अवसर नहीं मिलता। उनके इस त्याग के कारण उस बच्ची को आगे बढ़ने और कुछ धन जीतने का अवसर मिला।
आज के दौर में लोग अपनी विरासत में से एक पैसा भी छोड़ने को तैयार नहीं होते। संपत्ति के लिए झगड़े होते हैं, रिश्ते टूटते हैं और कभी-कभी तो हत्या तक हो जाती है। स्वार्थ चारों ओर दिखाई देता है। ऐसे माहौल में नीरज सक्सेना जैसा उदाहरण सचमुच दुर्लभ है।
ईश्वर ऐसे ही इंसानों में बसता है, जो केवल अपने लिए नहीं, बल्कि दूसरों और राष्ट्र के लिए भी सोचते हैं।
मैं इस महान व्यक्तित्व को कभी नहीं भूलूँगा। आज ऐसे अनोखे इंसान के बारे में लिखने का अवसर मिला, यह मेरे लिए भी खुशी की बात है।
सीख यही है—जब आपकी जरूरतें पूरी हो जाएँ, तो वहीं रुक जाना सीखिए और किसी दूसरे को आगे बढ़ने का अवसर दीजिए। स्वार्थ छोड़िए, संतोष अ पनाइए और दूसरों की खुशी में अपनी खुशी खोजिए।
यही वह सीख है, जिसकी आज हमारे समाज को सबसे अधिक आवश्यकता है

priyanshusharma8476

we are going off for 20 days.
September 1 to 20 September
HAPPY HOLIDAYS
ALFHA FAMILY

alfha202141

जहां से बस लौट कर आती हो यादें
कविता




ऐ हमसफर मेरे
एसी जगह कभी मत जाना
जहां से बस लोट कर आती हो यादे


रासते कितनी भी कठिन क्यों ना हो
मंजिल कितने भी दूर क्यों ना हो
चाहे तो मुझसे दूर जाना
अपने मंजिल को पाने के लिए


और फिर लोट कर आ जाना
क्यों कि मैं इंतिजार करती रहूंगी तुम्हारी
जब तलक तुम लौट कर ना आ जाते तब तलक


ऐ हमसफर मेरे जाना मगर
कभी इतना दूर मत जाना टपक
जहा से बस लौटकर आती हो यादें




तुम बिना मेरे हाल देख
विदाई के बाद
कही ऐ अंतिम विदाई ना है
ऐ सोचकर मेरी होठों पर सवाल देख

ऐ हमसफ़र में
डर लग रहा है चूड़ियां तोड़ने से
डर लग रहा है
तुम बिन अकेली छोड़ जाने से




सिंगार उतरते ही
होंठ खामुस है
अंदर से मैं भी जल रही हूं चिताओं की तरह
बस जिंदा खड़ी हूं
तुम्हें जाते देखते हुए


ऐ मेरे हमसफ़र मेरे लौट आना
सफल के बाद फिर से पहले की तरह
कभी इतना दुर मत जा
जहा से बस लोट कर आती हो यादे



तुम कभी लौट कर आओगे
पहले की तरह मेरे साथ समय बिता होगे
इस वेकरारी मे मुझे तुमारा इतिजार रहे गा


ऐ मेरे हमसफ़र कुछ भी हो
फिर भी फिर लौटकर आना
ऑलविदा मुझे कभी मत कहना

abhinisha