Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


एक पेड़ पर तिनके तिनके इकठ्ठा करके खोसला बनाया था।

एक बुलडोजर चला।
पेड़ उखाड़ा

खोसला तुट कर बिखर गया।

पंछी के सारे अरमान तुट गये
ऐसे ही बगावत जन्म लेती है।

Read More

हर एक शख्स कह रहा है कि ख्वाबों को सच करने के लिए जागना पड़ता है।

हम तो कहते हैं कि ख्वाबों को देखने के लिए पहले शांति से सोना पड़ता है।

- Parmar Mayur

Read More

वो चिड़िया खोसला यूंही थोड़ा छोड़ना चाहती थी।

पेट, बच्चे खानें के दाने या कुछ और भी मांगते थे।।

- Parmar Mayur

एक शख्स ने कहा था कि तुम ही दुनिया हो।

और

आज वह शख्स बोल रहा है तूम भी दुनिया हो।।

- Parmar Mayur

🙏🙏જીંદગીમાં હારેલા નો એક સહારો હોય છે.

ઉમ્મીદ,આશા

બસ તેમાં પ્રયત્ન સાથે શ્રદ્ધા, વિશ્વાસ ભળે છે.

તે જીતે છે

એક અલગ જ ખુશી સાથે જીતે છે.🦚🦚
- Parmar Mayur

Read More

તું મળીશ કે નહીં

તે ધારણા જ ક્યાં કરી હતી.
બસ માર્ગ મળતો ગયો

હું ચાલતો ગયો
માર્ગની પણ મંઝિલ હશે!!

- Parmar Mayur

હે હ્રદય.
કોઈ તને તોડે તું નિરાશ ના થા.

કેમ?

તેને હૃદય તોડ્યું જ ક્યાં હોય છે.
બસ, તે તારો ભ્રમ તો તોડે છે.

તને લાગે છે કે તેને
વિશ્વાસ,
ઉમ્મીદ,
ઇરછાઓ,
તોડે છે.

અવગણના કરે
નજર અંદાજ કરે.

તો તે ખોટું છે.
કેમકે તેમના તરફથી કંઈ હતું જ નહીં.

બસ આપણી અપેક્ષાઓ જ વધારે હતી .

જ્યારે દોષિત સામેવાળી વ્યક્તિને બનાવી દઈએ છે.

ભ્રમણાઓ તુટ્યા પછીની વાસ્તવિકતાઓ જ સત્ય હોય છે.

Read More

🙏🙏અહંકારનો નશો દારૂના નશા કરતા પણ વધુ ખતરનાક છે.🦚🦚

- Parmar Mayur

એક કવિએ જે તે સમયે લખેલી એક કવિતા.

વંદેમાતરમ્

આઝાદી પૂર્વે સમગ્ર દેશને એકજૂટ કરીને એક એક વ્યકિતમાં આઝાદી ની નવચેતના જાગૃત કરી હતી.

તે કાવ્ય એટલે વંદેમાતરમ્,

જે પછી દરેક આઝાદીના લડવૈયા ઓનો આઝાદી નો બુલંદ નારો બન્યો.

વંદેમાતરમ્ એટલે મારી માતૃભૂમિ ને હું વંદન કરું છું.
બસ એક સીધો અને સાદો અર્થ.

તેમાં કોઈપણ ધર્મ હિન્દુ, મુસ્લિમ,શીખ કે ઈસાઈ હોય જે ભૂમિ પર રહેતા હોય તે દરેક તે ભૂમિને નમન કરવા જોઈએ.

આજે દોઢસો વર્ષ પછી એ જ કાવ્ય જ્યાં આખા દેશની આશોઓ બેઠી છે તે સંસદમાં પરસ્પર ઝઘડાઓ નું કારણ બને છે.

ગજબ છે વિધીની વક્રતા!

જે કાવ્ય થી દેશ એક થયો હતો તેજ કાવ્ય થી દેશને માનસિક રીતે વિભાજિત કરવાની તૈયારી!

આ સ્થિતિ જોઈને તેનાં રચયિતા બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને મુખ પર વંદેમાતરમ્ બોલીને ફાંસીના માંચડે લટકનાર દેશના સપૂતો નાં આત્મા પર શું વિતતી હશે?

વાત વિચારવા જેવી છે.

વંદેમાતરમ્.

Read More

🙏🙏ક્યારેક લડી લેવું જોઈએ 'પોતાની જાત સાથે' તો 'અન્ય સાથે થતાં ઘણા ઝઘડાં અટકાવી' શકાય છે.🦚 🦚

- Parmar Mayur