Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દીકરી મારી ઘરમાં હસે,
ને દેવતાઓ મારા દિલમાં વસે !
ખુશીઓ કાયમ હિંચકે ઝૂલે,
હસતી દીકરી ઘરમાં હશે !
સાચું કહું તો અજંપો રહેતો ;
અધૂરપ ને ખાલીપો ના જતો !
દિવસ ભરનો થાક કદીયે,
દીકરી વગરના ઘરમાં ના ઉતરતો !
કેમકે હવે સાચું સમજાય છે,
એ વખતે હસતો ચહેરો ક્યાં હતો ?
પપ્પા પપ્પા આવી ગયા હસતી કહેતી ;
એ સાંભળતાં દીકરીને જોતાં ચહેરો હસતો !
જો એકાદ દીકરી હોય ને ઘરમાં,
જીવન આખું દીવાની જરૂર ના પડે.
તીર્થસ્થાન ફરી ફરીને પુણ્ય પામવા,
ધર્મ કર્મ કરવા જવાની જરૂર ના પડે !
- હિતેન પટેલ ...

msnhasmkhlaljipr7758

દેવોનું દીધેલું તું વરદાન, સાક્ષાત લક્ષ્મીજી નો અવતાર ! સ્વર્ગથી ઊંચેરુ લાગે ઘર લાખ ખુશીઓની તું ખાણ !!
-હિતેન

msnhasmkhlaljipr7758

( લાડલી દીકરી આરાધ્યાને સમર્પિત )
કેવી વ્હાલી લાગે ઓ બેટી !
જયારે હસતી હસતી કંઈક હો કહેતી !
એક જ છે દુનિયામાં કે તારા પર ;
અનરાધાર વરસે હેતની હેલી !!
કેવી વ્હાલી...
કેવું બોલે મીઠું મધરું પ્યારું !
કેવું હસે રૂડું રૂપાળું પ્યારુ !
હરખપદુડી દીકરી લાડલી જે કરે એ બધું લાગે સારુ !!
એક જ છે...
કેવી વ્હાલી...
દીકરી મારી સહુથી સવાયી !
ભગવાને વરદાન રૂપે બનાયી !
ચહેરા પર મુસ્કુરાહટ દેવા આવી દીકરી મારી સહુની લાડકવાયી !!
એક જ છે...
કેવી વ્હાલી...
તું ના બોલે તો ના ગમે ! ...

msnhasmkhlaljipr7758

Share

rakeshsolanki1054

ફુરસદ મળે તો થોડું હસી લેજો,

અને મનમાં ને મનમાં ઘુંટાવા કરતા થોડું રડી લેજો,

પોતાના કહેવા વાળા તો ઘણા મળશે,

પણ સંકટ સમયે આંસુ લુછવા કોણ આવે એ પણ અનુભવી લેજો !!!!!!

ankitapatel2394

🙏

bipin.ramani

फूल चढ़ाने पर राग नहीं हो और पत्थर मारने पर द्वेष नहीं हो, वही समभाव। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/8PndUeGg

#hindiqutoes #quotes #spirituality #quoteoftheday #DadaBhagwanFoundation

dadabhagwan1150

bhavnabhatt154654

bhavnabhatt154654

jigyasusaini2900

કેવી પરિભાષા આપણા શબ્દોની!
અર્થ તું બને છે જ્યારે શબ્દો મારા છે!

આ તે કેવી લાગણી આપણી આંખોની!
વરસે તારા નયન પલળે મારી પાંપણ!

આ તે કેવા પગરવ સંભળાય મનને !
રણકી પાયલ મારી ને થરકે તારાં પગ!

આ તે કેવી મુસ્કાન આપણા ચહેરાની!
અરિસો હું જોવ ને મલકાઈ તારા હોઠ!

કેટલી વેદનાં સંવેદના પાળી જીવનમાં!
છતાં કલ્પનામાં જીવ્યા આપણે સંગાથે!

વસંત ની બહાર થઈ તું જીવનમાં ખીલતો!
હું લાગણીની વેલ થઈ તને વિંટળાઈ!

અદકેરું જીવન આપણું ખુશીથી મહેકતું!
નથી તું મારી આસપાસ કે નથી હું તારું જીવન..!

palewaleawantikagmail.com200557

અધુરીયાનો સંગ ન કરવો ન સાથ આપવો.... નહીતર વિનાશ થી કોઈ નહીં બચાવી શકે..
દાખલા જોઈએ છે...?
કપટી શકુનીની વાતો થી પાંડવો નો નાશ થયો,
અને અભીમાની અધર્મી દુર્યોધન કૌરવોની સંગત માં રહી તેને સાથ આપનાર...
દાનવીર કર્ણ
ઈચ્છા મૃત્યુ ના વરથી અભય ગંગા પુત્ર ભીષ્મ,
મહાન વીંધ્યા ના જાણ કાર અને બધી કળાથી પારંગત એવા ગુરુ દ્રોણાચાર્ય, અને શ્રી કૃષ્ણ ની નારાયણી સેના અને અનેક નામી અનામી સાચા ખોટા, દાની અને પાપી, દોષી અને નિર્દોષ..બધાય નો ક્ષય થયો.
માટે ચેતજો..
અભીમાની,કપટી, ઈર્ષ્યાળુ, લાલચી, લોભી, ક્રોધીત આત્માઓની સંગતથી દુર રહેજો...
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે..
બીજાનું શુખ દેખી ખુશ થનાર, અને દુઃખ દેખી દુખી આછે માણસની સાચી ઓળખ,
જલન ઈર્ષ્યા ક્રોધ અહંકાર લાલચ લોભ..મોટાઈ અને નાની નાની વાતે એવું આઝુ લગાડી કા એવા દુઃખી થાય જાણે બધું કોઈએ લુંટી લીધું હોય, કા એવા ક્રોધે ભરાય કે જીવ ના ભુખ્યા બની ખુ ભરખુ પર ઉતરી આવે, આતો માણસના રૂપમાં રાક્ષશી માયા...ચેતજો છેટા રહેજો..ચેપ છે એવા કે વાર નહીં લાગે તમને સંક્રમિત થતાં...
જય ગુરુદેવ 💐🚩🕉️
અજુડાનો દાડો આનંદ ભરી ઉગ્યો રે..હે જી મારા રુદીયે આનંદ ન સમાય મારા વીરા રે, ગુરૂના પાવલીયા ધોઈ ધોઈ પીવો રે...🚩🕉️💐🙏

hemantchayayahoo.com134011

ajit3539

umeshdonga

umeshdonga