Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bhavnabhatt154654

bhavnabhatt154654

महिलाओं/ लड़कीयो के बारे में तो बहुत कुछ लिखा गया है, आज पुरुषों के बारे में कुछ लिखने का प्रयास किया है तो एकबार जरूर सुनिए और अपनी राय दीजिए
Specially for men's
#mentalhealth #depression #men
listen once

divyamodh

ajit3539

મારી અને તારી આ પ્રિય વાતો,

બની જાય એ પ્રેમની કવિતાઓ,


તું ચાલે અને સાથે હું પણ ચાલું,

બની જાય એ પ્રેમનાં રસ્તાઓ,


મારી અને તારી‌ આ સુંદર આંખો,

બની જાય એ પ્રેમના દ્રશ્યો,


તારું અને મારુ આ ધબકતું હ્દય,

બની જાય એ પવિત્ર જીવન,


મારી અને તારી આ પ્રિય વાતો,

બની જાય એ પ્રેમની કવિતાઓ..


મનોજ નાવડીયા

manojnavadiya7402

ज्ञानोदयात्पुरारब्धं कर्म ज्ञानान्न नश्यति । अदत्त्वा स्वफलं लक्ष्यमुद्दिश्योत्सृष्टबाणवत् ॥I never found beauty in longing for the impossible and never found the possible to be beyond my reach

Navigating the Shadows: The Intricate Web of Marketing Unhealthy Foods and Drinks

jugalkishoresharma

rgposhiya2919

किसीने खूब कहा है की पसंदिदा लोग मिलते है,पर मिलते नहीं !
हमने हमारी सारी उम्र ऐसे लोगों साथ बिताई
कभी जताई नहीं ll
. - वात्सल्य

savdanjimakwana3600

*વિનાયક દામોદર સાવરકર*
*સ્વાતંત્ર્ય વીર સાવરકર*
પુણ્યતિથિ : ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬.

વીર સાવરકરજી વિશેના મનોગત જાણીએ....
⭐ *શ્રી સી. રાજગોપાલાચારી*
(ભારતના પ્રથમ ગવર્નર જનરલ, ભારતરત્ન) કહે છે,
*સાવરકર એક રાષ્ટ્રીય નાયક, સાહસ, વીરતા અને દેશભક્તિના પ્રતિક હતા. સ્વતંત્રતા માટે લાંબી લડાઈ લડનાર એક અભિતીર્થ હતા.*

⭐ *શ્રી મોહમ્મદ સી. છગલા*
(પ્રસિદ્ધ કાનૂનવિદ, તત્કાલીન શિક્ષણમંત્રી) કહે છે,
*સાવરકરના કારણે મહાત્મા ગાંધીને દેશ માટે સ્વતંત્રતા અપાવવાનું શક્ય બન્યું. જો ભારતના લોકોએ સાવરકરને ભારતના ઈતિહાસમાં પ્રમુખ સ્થાન ન આપ્યું તો તે કાર્ય દેશભક્તિ પૂર્ણ નહીં હોય.*

⭐ ૨૦ મે ૧૯૮૦ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી *ઈન્દિરા ગાંધીજી* એ સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના સચિવ પંડિત બારખલેને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓશ્રીએ લખ્યું હતું કે,
*વીર સાવરકરનો અંગ્રેજી શાસનનો ખુલ્લેઆમ વિરોધ કરવો ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં એક અલગ અને મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાતાના આ મહાન સપૂતની ૧૦૦મી જયંતીના ઉત્સવને યોજના અનુસાર પુરી ભવ્ય સાથે ઉજવો.*

ઈન્દિરા ગાંધીજીએ પોતાના પ્રધાનમંત્રી કાળમાં વીર સાવરકરના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી. સાથે સાથે સાવરકર ટ્રસ્ટને ખુદના ૧૧ હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા અને ૧૯૮૩માં ફિલ્મ ડિવિઝનને વીર સાવરકર ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો.

*રાષ્ટ્રહિતની માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

pandyaravi540gmail.com

Paper

mbh8611

Paper

mbh8611

🌃good night 🌃

😴oll frends 😴

avinashparmar224012

navyajaiswal6866

bhavnabhatt154654