Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

BLOG

rajnijoshi8512gmailc

" मिट्टी का आदमी "

करता गुरुर किस बात पर ये मिट्टी का आदमी
मिल जाता है मिट्टी में मिट्टी का आदमी

इकठ्ठा किया ताउम्र सब जोड़ते रहा
अब खाली हाथ जा रहा दुनिया से आदमी

देख रहा है अंजाम फिर भी मानता नहीं
खाने के बाद ठोकर सुधरता है आदमी

मिलाता है हाथ सब से आगे बढ़ा के हाथ
पर दिल नहीं मिलाता किसी से आदमी

जमीर बेचने को भीड़ लगती है ” राणाजी”
नहीं बचा शहर में अब ईमानदार आदमी

©ठाकुर प्रतापसिंह” राणाजी ”
सनावद (मध्यप्रदेश )

thakurpratapsingh.ranaji

एक दोहा ✍🏻

jigyasusaini2900

BLOG

rajnijoshi8512gmailc

Smiles together 😊

shreeshah

gautam0218

gautam0218

gautam0218

gautam0218

shreeshah

@CHIRAGKAKADIYA

🔥"અજ્ઞાન છે નિર્દોષ નહી"🔥
કોઇ પણ બાળક નિર્દોષ નથી હોતું,
તેને નિર્દોષ કહેવું અને ખાસ તો નિર્દોષ સમજવું એક ભ્રમ છે.
નિર્દોષ નથી તેનો મતલબ એ તો નથી જ કે તે દોષી છે.

જે શરીરમાં દોષ કરવાની શક્તિ જ નથી,
જે શરીરમાં દોષ કરવાની સમજ જ નથી,
તે બાળકને નિર્દોષ કઇ રીતે કહું ???
નિર્દોષતાનો આધાર તો દોષ કરવાની શક્તિ પર રહેલો છે.

"જેટલું બાળક દોષી નથી એટલું જ બાળક નિર્દોષ પણ નથી"
અજ્ઞાનતાંને નિર્દોષતા કઇ રીતે સમજુ ???

પોતાના સ્વાર્થ ખાતર સમાજે કે દેશે બનાવેલા ધર્મને પોતાનો ધર્મ માની જીવે.
તું કે ત્યા હાથ જોડે અને તું કે તેનો ત્યાગ કરે.
વગર વિચારે વગર અનુભવે જે બતાવ્યું તેને સત્ય સમજીને જીવે તે નિર્દોષ કઇ રીતે હોય ?

"બાલ્યાવસ્થા જ એક એવી અવસ્થા છે જ્યા આપણા ખરા અસ્તિત્વને ખોઇ બેસવાનું સૌથી વધારે જોખમ રહેલું છે."
અને આપણે વગર વિચારે એવી ઇચ્છા કરતા હોઇએ છીએ કે કાશ મને મારુ બાળપણ પાછું મળી જાય....
કેમ જવું છે પાછું એ અજ્ઞાનમાં, એ જોખમમાં ??

નિર્દોષતાનો સ્વભાવ સ્વતંત્રતા છે અને બાળપણ મને તો કોઇ રીતે સ્વતંત્ર નથી લાગતું
સમજવાની અને લડવાની નથી હોતી શારીરિક ક્ષમતા કે નહી હોતી માનસિક ક્ષમતા.
કોરી સ્લેટ પર પોતાનો સ્વાર્થ પુરો કરવા જેણે જે લખ્યું, જે કહ્યું, જે બતાવ્યું, જે સમજાવ્યું, શું તે જ જીવન થયું????

પરતંત્રતાથી સ્વતંત્રતા સુધી પહોચવાનું નામ છે જીવન.
અજ્ઞાનતાંથી નિર્દોષતા સુધી પહોચવાનું નામ છે જીવન.
બાળક જેવા થવું છે પણ બાળક નહી.
ફરી કહું છું,

"જેટલું બાળક દોષી નથી એટલું જ બાળક નિર્દોષ પણ નથી"
અજ્ઞાનતાંને નિર્દોષતા ના કહેવાય.
- ચિરાગ કાકડિયા

chiragkakadiya

Share

rakeshsolanki1054

Pehle zindagi me thodi si tension thi......
Ab tension me thodi si zindagi bachi hai☹️☹️☹️☹️☹️

ishanimorya525gmail.com192047

🦋... SuNo ┤_★_
आंखें ना मिला कर संभलकर मुस्कुरा
देता हूं मैं, इस डर से...🥀

कि कहीं पकड़ में ना आ जाए उदासी
मेरी किसी को...🔥
╭─❀🥺⊰╯
╨────────━❥
♦❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙♦
╨────────━❥

loveguruaashiq.661810

bhavnabhatt154654

bhavnabhatt154654

navyajaiswal6866