Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દ્રષ્ટિકોણ

nikymalaygmail.com225913

navyajaiswal6866

navyajaiswal6866

સંવેદનાની કલમે....
લાગણીની અવઢવ....

ભૂલ તારી હું સહેતો હોઉં સદા,
શું કરું કે, લાગણીનો માણસ છું..

લાગણી જ આપણને બંધનમાં નાખે છે, સંયમ તોડાવે છે, આપણા ઈરાદા બદલાવે છે, નિર્ણયમાં અવઢવ ને અનિશ્ચિતતા કરાવે છે..લાગણી જ બુદ્ધિ ને જડ કરી દે છે..લાગણી જ પાઠ ભણાવવાનો બદલે શરણાગતિ સ્વીકારી લે છે..લાગણી વગર વાંકે રાતભર રડાવે છે.એ બુદ્ધિ ને કુંઠિત કરી માનવને મૂર્ખ બનાવી દે છે...ને સમાજમાં હાસ્યાસ્પદ પણ બનાવે છે..આ લાગણી જ તારા મારાના ભેદ કરી અધિકાર ની ભાષા બોલવા લાગે છે ને સ્વાર્થના રસ્તે જઇ કૈકેયીની ભૂમિકા ભજવે છે..ને સ્વાર્થની ભાષા બોલવા લાગે છે..
લાગણી ક્યારેક અનૈતિક રસ્તે ય લઈ જાય છે ને ઝેર ના બીજ વાવી બધું ખેદાન મેદાન કરી નાખે છે..
આ લાગણીએ કેટલાય ઇતિહાસ બદલી નાખ્યા છે ..તેને ઇશ્કના રસ્તે આંસુઓની ભેટ આપી છે તો પૂર્વગ્રહ, ઘૃણા ને નફરતની જનની પણ તે જ બને છે..
લાગણી ઉશ્કેરાટને રસ્તે જઇ ક્યારેક અનર્થ કરાવે છે તે હંમેશા ઉતાવળી ને બ્હાવરી બને છે ને પછી પસ્તાવા સાથે પોતે ને અન્યને દુઃખી કરે છે..આ લાગણી માનવને મૃગજળના રણ માં લઇ જાય છે ને આશા નામના પંખીની સાથે દોસ્તી કરાવી બધું આપણું ધાર્યું થશે એવી લોલીપોપ આપી ભરમાવે છે..
આત્મીયતાનું બીજું નામ પણ લાગણી છે..આ લાગણી જ યાદોને સાચવે છે, બદલાની આગને પ્રજ્વલિત રાખે છે..ને મહાભારત કે રામાયણ નું કથાબીજ બને છે..
લાગણી વિશે વધુ શું કહું ? ટૂંકમાં.. તે અનિર્ણિત મનનું પરિણામ છે ને માનવ માત્રના જીવવાનું પણ એ એક કારણ છે..લાગણી બધુ સહન કરી લે છે, તે માફ કરી દે છે..ને સંબંધો પણ સુધારી શકે છે એ પ્રેમનો સાક્ષાત્કાર ય કરાવી શકે છે ..ને જીદને રસ્તે પણ લઈ જાય છે.. તે આસક્તિમાં અટવાઈ માનવને અનિર્ણીત અવસ્થામાં ય લઇ જાય છે..ને આમ આસક્તિ જ માનવના મોક્ષ ને બંધનનું મુખ્ય કારણ બને છે...

દિલની વાત ♥️

kishorshrimali4376

Smile☺️


smile is the best
medicine for any problem

so keep smile 🙃

gaytri.h.shindegmail.com201902

સ્પર્શ પુષ્પનો”

“ચૂંટતા ચૂંટાઈ ગયું એક પુષ્પ નાજુક કોમળ,

કહે ક્રમ ખીલવું ખરવું, ફોરમ ફેલાવી અન્યને.”

નાનકડા નાજુક પુષ્પને સ્પર્શ કરવાથી આપણને એક સંદેશો મળે છે. “ જીવન સફરનો ક્રમ તો ઉગવું ને આથમવું છે, પણ બીજાના જીવનને સુવાસિત કરવું એ જ સાચી કોમળતા છે.

nikymalay

nikymalaygmail.com225913

GOOD MORNING

rajnijoshi8512gmailc

શ્રી રામ વ્યક્તિ તરીકે શું હતા કે એ મનુષ્ય જીવનને સાર્થક બનાવવામાં કઈ રીતે મદદગાર છે એ વ્યક્ત કર્યા બાદ, રામ શબ્દને માત્ર મર્યાદા સાથે જ જોડીને જોઈ શકતા લોકો માટે આજે શ્રી રામ એટલે એમનામાં અન્યોન્ય વિશ્વાસ રાખી શકતી મનુષ્ય જાતિ માટે તોષક (સંતુષ્ટિ આપનારું) કે પોષક જ નહીં પણ, ઇષ્ટત્તમ રક્ષક નામ પણ છે, એ વાત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરું છું, આપને ગમશે.... 🪷✨



હિંદુઓ કહે કે માને એ દરેક વાત પર આશંકા વ્યક્ત કરવાનું ચલણ બનતું જાય છે એવા સમયે શ્રી રામ રક્ષા સ્તોત્ર વિશ્વ માટે એક લેખિત ગેરંટી છે કે રામનું નામ હૃદયનાં ઊંડાણથી, પૂર્ણ શ્રદ્ધા સાથે લેવાય છે ત્યારે ઢાલ બનીને એ નામ લેનારની રક્ષા કરે છે. 🙏👇👇👇👇

https://swatisjournal.com/ram-naam-etle-rakshan-nu-vachan-celebrate-ram-navami

swatisjournal

#H_R

er.hr.731220

True words Self writing ✍️

k.s.vyas

kishanvyas9642

gautam0218