Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Khofnak Safar, is like an incredible journey that takes viewers into a world of mystery, thrill, and fear. Each story on this channel feels like opening a door to an unsolved secret, combining fear with a unique allure. Every video feels as if you're walking down a mysterious, dark path, where each turn brings new waves of terror and suspense. Your channel perfectly blends curiosity and fear, captivating the hearts of your audience.

shivamyadav407499

एहसास-ओ-मुरव्वत के रौंदे हुए हम लोग,,
कुछ कह भी पाएं तो इतना कि "चलों खैर"...!!

kishorshrimali4376

ભીતરમાં અજવાળા પાથરવા તું પ્રગટાવ આતમ દીવડો,,, 🪔🙏🪔

drbhattdamayntih1903

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

કયુ સહી કહાના..??
😜😜😜😜🤣🤣🤣🤣

jighnasasolanki210025

Editing......
.

jeeu

महिला के प्रेम का मनोविज्ञान

जो महिला आक्रामक होती है, वह आकर्षक नहीं होती। अगर कोई महिला तुम्हारे पीछे पड़ जाए और प्रेम का निवेदन करने लगे, तो तुम घबरा जाओगे और भागने की सोचोगे। क्योंकि वह महिला पुरुष जैसा व्यवहार कर रही होती है, उसमें स्त्रैणता की कमी होती है। महिला का सौंदर्य और उसकी आकर्षकता उसके स्त्रैण स्वभाव में ही होती है।

महिला प्रतीक्षा करती है, वह आक्रमण नहीं करती। वह अपने तरीके से तुम्हें बुलाती है, पर ज़ोर से चिल्लाकर नहीं। उसकी बुलाहट में मौन होता है। वह अपने सूक्ष्म तरीकों से तुम्हें अपने जाल में फंसा लेती है, लेकिन तुम्हें इसका आभास भी नहीं होता। उसकी जंजीरें अदृश्य होती हैं, बहुत ही नाजुक धागों से बंधी होती हैं, जिनसे वह तुम्हें चारों ओर से बांध लेती है, पर उसका बंधन कभी दिखाई नहीं देता।

महिला अपने आपको पुरुष के आगे विनम्रता से प्रस्तुत करती है, और लोग अक्सर इसे गलत समझते हैं। यह सोचा जाता है कि पुरुषों ने महिलाओं को दासी बना लिया है, लेकिन ऐसा नहीं है। महिला दासी बनने की कला जानती है। उसकी यह कला बहुत महत्वपूर्ण होती है। और यह वही कला है जिसका रहस्य लाओत्से उजागर कर रहे हैं। कोई पुरुष किसी महिला को दासी नहीं बना सकता, वह खुद अपनी इच्छा से इस भूमिका को निभाती है।

दुनिया के किसी भी कोने में, जब कोई महिला किसी पुरुष के प्रेम में पड़ती है, तो वह अपने आप को उसके सामने विनम्रता से प्रस्तुत करती है। यह उसकी गहरी समझ और मालकियत की कला है। महिला जानती है कि विनम्रता में ही उसकी असली शक्ति छिपी होती है।

महिला अपने आप को निचले स्थान पर रखती है, चरणों में झुकती है। लेकिन यह उसकी कमजोरी नहीं, बल्कि उसकी ताकत होती है। जब कोई महिला अपने आप को तुम्हारे चरणों में रख देती है, तभी वह तुम्हारे विचारों पर अधिकार कर लेती है। वह तुम्हारी छाया बनकर तुम्हें नियंत्रित करती है, और तुम्हें इसका एहसास भी नहीं होता।

महिला सीधा यह नहीं कहती कि यह करो, लेकिन वह जो चाहती है, वह करा लेती है। वह कभी ज़िद नहीं करती, लेकिन उसकी इच्छा पूरी हो जाती है।

लाओत्से यह कहते हैं कि महिला की शक्ति अद्वितीय होती है। और उसकी शक्ति क्या है? उसकी शक्ति यह है कि वह अपनी विनम्रता और छाया जैसी उपस्थिति से तुम्हें अपनी ओर खींचती है। सबसे शक्तिशाली पुरुष भी प्रेम में पड़कर अपने आप को उसकी मर्जी के सामने कमजोर महसूस करने लगते हैं, और अनजाने में ही उसकी इच्छाओं के अनुसार चलने लगते हैं।

स्त्री का यह रूप उसकी सहजता और प्रेम की ताकत का प्रतीक है, जो बिना किसी संघर्ष के सबसे कठिन दिलों को भी जीत लेती है।

साभार ओशो रजनीश

hemantparmar9337

भाई दूज की हार्दिक शुभकामनाएं। 💐💐🙏💐💐

drbhattdamayntih1903

गोवर्धन पूजा की हार्दिक शुभकामनाएं। 💐💐🙏💐💐

drbhattdamayntih1903

નૂતન વર્ષાભિનંદન, 💐💐💐🙏

drbhattdamayntih1903

🙏🙏 જુદાઈ શું છે?તેનો મર્મ મયુર દરેક ને ક્યાં સમજાય છે.

વિરહ ની વેદના અનુભવી જેને તેને લગાવ શું છે, સમજાય છે.🦚🦚


જુદાઈ,વિરહ કે વિખુટા શબ્દ સાંભળતા જ આપણે પ્રથમ તો કોઈપણ બે વ્યક્તિ કે સજીવોને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ એ વિખૂટા પાડી દીધાં હશે. તેવો સામાન્ય અંદાજ આવી જાય છે અને તે સાચું પણ છે. કેમકે બે વ્યક્તિ સાથે હોય અને વિખૂટા પડે ત્યારે જ તો જુદાઈ નામના શબ્દનું સર્જન થાય છે.

ખરેખર આમ જોઇએ તો જુદાઈ બે પાત્રોનો સાચાં સ્નેહની સાબિતી પણ દર્શાવે છે. કેમકે સ્નેહની અમી ધારા પરસ્પર વહેતી હોય છે તેમાં કોઈ વિક્ષેપ નાખી તેનો પ્રવાહ અવરોધિત કરીને જુદો કરે ત્યારે જ વિરહ નામના વળાંક નું સર્જન થાય છે.

વ્યકિત વ્યકિતએ વિરહની લાગણીઓની અનુભવ શક્તિ અલગ હોય શકે છે. કોઈ વર્ષોના વર્ષો સાથે રહીને પણ પળભરમાં સંબંધોનો અંત લાવી દે છે. જુદા પણ થઈ જાય છે અને પોતાના અલગ જીવનમાં મશગુલ પણ થઈ જાય છે.

જ્યારે એક બાજુ કોઈ વ્યક્તિ જુદા થઇને પણ સતત મનથી ભેગું જ હોય છે. તેની 'મિલન' માટેની તડપ ખરેખર તે વિરહમાં મુખ્ય રૂપે કારણભૂત ના હોય
તેની "ગવાહી" પણ પૂરે છે.

આથી જ કહેવાયું છે કે,,,

મિલનના વર્ષો માણ્યા કરતા વિરહની પળોમાં સ્નેહ વધું મપાયો છે.


જેના મન વિરહની પીડા હોય છે તેને જેનાથી વિખુટા પડ્યા હોય તેના પ્રત્યે સ્નેહની અખૂટ ધારા મન ભીતર પણ વહેતી હોય છે, આ બાબતે કોઈ શંકાનું સ્થાન રહેતું નથી.

તેને તો જ જુદાઈની પીડા ઉપડે નહીં તો આમ અમથી જુદાઈ એટલું બધું દર્દ ના જ આપે. આપણે આપણા સમગ્ર જીવનમાં ઘણા બધા લોકોને મળતા રહેતા હોઈએ છીએ અને તે લોકોથી વિખૂટા પણ પડતાં હોઈએ છીએ. એ લોકોથી થયેલો વિરહ કે જુદાઈ આપણે એટલું બધું દર્દ કે યાદ આપતી નથી કેમકે ત્યાં સ્નેહનું બંધન મજબૂત રીતે બંધાયેલું હોતું નથી.

આ સ્નેહનું બંધન મજબૂત રીતે બંધાયેલું છે ત્યાં આ બંધન એક સમયે તુટતા પણ એક રીતે તુટ્યું હોતું નથી.મનથી તો કદી નહીં કેમકે,,

તને આવતા ક્દાચ કોઈ રોકી લે પણ યાદોં પર પહેરો લાગતો નથી.

વિરહ એક વ્યક્તિ કે પછી બે હૈયાની કોઈ અડચણ, મજબુરી કે પછી આવેશમાં લીધેલો કોઈ એવો નિર્ણયનું પરિણામ હોય શકે છે. જેનાથી નાછૂટકે જુદાં થવું પડ્યું.

ક્યારેક કોઈ બે વ્યક્તિ જુદા પડે છે, તેનું કારણ તે બન્ને વ્યક્તિ કદી હોતા પણ નથી. કોઈ ત્રીજી વ્યક્તિ ની કાનભંભેરણી કે પછી તેનું ષડયંત્ર હોય જેના દ્વારા તે બે વ્યક્તિ વચ્ચે પરસ્પર વિરોધી વિચારો રજૂ કરીને એકબીજાને અલગ કરી દે છે. હા એક વાત કહું તે સત્ય પણ છે,આ રીતે કાનભંભેરણી કે ખોટા ઈરાદે કોઈને વિખુટા પાડવાથી ક્દાચ તેને ક્ષણિક ખુશી લાગશે.

જ્યારે બન્નેને સમય આવે સત્ય સમજાશે ત્યારે તેઓને અન્યની વાતો પર આંધળો વિશ્વાસ નહીં કરવાનું બ્રહ્મજ્ઞાન ચોક્કસ આવશે અને જેટલું વિરહનું દુઃખ સહન કર્યું હતું તેનાથી બમણાં વેગે મિલનની ખુશી માણશે.

આપણે કદી વિરહ ની વેદના શું છે. સમજવી હોય તો કોઈ સારસ નામના પક્ષીની બેલડીને જોજો હંમેશા તે બન્ને નર માદા જોડે જ રહે છે. બે માંથી એક વિખૂટું પડે તો બીજું પોતાનું માથું પછાડી પછાડીને મૃત્યુ પામે છે તેનું આક્રંદ વિરહની સાચી પરિભાષા શું છે? તે સમજાવી જાય છે .

જુદાઈ નું દર્દ કેવું દર્દનાક હોય સમજવું હોય તો કોઈ હરણ તેના મૃગ બાળને જન્મ જ આપ્યો હોય છે. હજુ તે બાળ ચાલવા પણ શીખ્યું ના હોય! કોઈ હિંસક પશુ આવી લાચાર જનની સામે જ તેને ઉઠાવી જાય.

આ સમયે એક માંની આંખોમાં પોતાની મજબુરી અને મૃગબાળનો વિરહ ખુબજ પીડાદાયક રીતે દેખાતો હોય છે.

એક લાચાર માં ને પોતાના જીવ કરતા પણ વ્હાલા બાળથી દૂર થવું પડે છે. આ વિરહ ખરેખર ગમે તેવા પથ્થર દિલ માણસને પણ પીગળાવી દે, પણ હા; એક શર્ત છે કે એ માણસ હોવો જોઈએ અને તેનામાં કરુણતા હોવી જોઈએ

parmarmayur6557

માતૃ ભારતી પરિવારની દરેક બહેનો ને ભાઈ બીજ ની ખુબ ખુબ શુભકામનાઓ....🍫❤️☺️🙏

depanidivyesh1139

અમરીશ ડેર,ને રિઝવાન ડેસર..
જોડી જાણે, કંકુ ને કેસર...
બન્ને કરે સમાજ સેવા,
કરે લોકો માથે મહેર...
ચાહે જગ આખું બેઉ ને,
ચાહે રાજુલા શહેર...
ઘણું જીવો તમે બન્ને,
ઘણું જીવો અમરીશ ડેર.....

mrsfaridadesar

बहुत हुआ तेरा इंतजार करना
तुम्हारा फ़िक्र करना
और तुमसे बात करना
इजहार होने से पहले इकरार होना
बहुत प्यारा लगता था
तेरा रूठ जाना और
मेरा तुम्हे प्यार से मनाना
छोटी छोटी बातों पर
हम दोनों का यूं लड़ जाना....

खैर छोड़ो मैं भी
किस बात को लेकर परेशान हूं
तुम्हे याद भी कहां रहता होगा ?
मैं तुम्हारी जिंदगी में
कुछ मायने भी रखती हूं ?
हर वादे से मुकर कर
भूल जाते हो तुम मुझे आवाज़ देना......


Manshi K

manshik094934

Today's Thought

jeeu

tari yad

dhumdapratikdhavalbhai213409