Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Today's Thought




जीवन के इस सफ़र में
हम उस दिन बड़े हो जाते हैं,
जब अपने आँसू ख़ुद ही पोंछकर
फिर खड़े हो जाते हैं।

jeeu

હશે થોડી કચાશ મુજમાં,
ત્યારે તો આ હાલ છે,
તને જોઈ બીજા સંગ,
મનમાં ઉઠે છે જલન જેવું....

#_krishna 💞

avinashparmar224012

• Ps :- I Personally Addresses This Type Of a Person “ Gutter Material “

You Should Always Throw That Gutter Material To The Street's Gutter It's Where They Belongs To And Should Stay At •

rupaljadav173815

when you read please smile ☺️
because its precious moment 😊

👇👇👇👇👇 click here to read

https://www.matrubharti.com/book/19966842/mirage

snehalpandya

શુભ રાત્રી...

mrsfaridadesar

My Diwali special article has been published in the Atulya Varso Magazine.

read on the website - https://vishakhainfo.wordpress.com/2024/11/09/goddess-lakshmi-and-lord-ganesha/

vmothiya2936

પ્રિય કવિ-સાહિત્ય રસિક મિત્રો.....
ખાસ જણાવવાનું કે દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઈમાં ઘણી વખત અગત્યની વસ્તુ કે પસ્તી લેનારને નજીવી કિંમતે આપી દઈએ છીએ.
હું સૂરત જિલ્લામાં વિસ્તરણ અધિકારીની ફરજ પર હતો ત્યારે એક ફેરી કરનાર ભાઈ પસ્તીની લારી લઈ મારા સરકારી આવાસ પાસે આવ્યો. તેની લારીમાં ઘણું સાહિત્ય લોકોએ પસ્તીમાં આપેલું જોયું.તેને બદલે આ પસ્તીવાળા ભાઈ ચણા સીંંગ આપતા હતા.
મારી નજર અચાનક એક જૂનું અને ફાટી ગયેલું પુસ્તક પર પડી.
લારીવાળા ભાઈને કીધું કે આવાં જે કોઈ પુસ્તકો આવે તો તે મને આપજે હ એનેું બદલે તમેં ચુકવેલા રૂપિયા કરતાં સવાયા આપીશ.
ખરેખર એ મેં જે પુસ્તક લીધું તે પુસ્તક *શ્રીમદ ભાગવત* હતું.જે પુસ્તક લીધા પછી આખું વાચન કર્યું.રંગીન ચિત્રો થકી આખું ભાગવત સમજાય એવી સરળ શૈલી અને ઘણાં બધાં અવતરણો સાથે આ પુસ્તક મેં પાછળના મુખ્ય પેજ પર જોયું તો ૧૦૫ વર્ષ જૂનું પુસ્તક અને તે વખતે એકજ *ગુજરાતી પ્રેસ* મુંબઈ હતો.ત્યાં છપાયું હતું.જેને આજે સોનાનાં ઘરેણાં જેમ સાચવીને મારી લાયબ્રેરીમાં રાખ્યું છે.
હું જ્યાં જ્યાં પુસ્તક ભાળું ત્યાં ગમતાં પુસ્તક ખરીદી આગળના મુખ્ય પેજ બાદ ના પેજ પર પુસ્તક ખરીદયાં તારીખ અને એ સ્થળ ખાસ લખું છું.
આ રીતે મારી અંગત લાયબ્રેરીમાં અંદાજે ૩૦૦૦ થી વધુ પુસ્તકો છે.
❤️હું સોનું ચાંદી ઓછું ખરીદું છું,પરંતુ પુસ્તક વધુ ખરીદું છું.❤️
કવિ/વાચક મિત્રોને મારું આ લખાણ બૉર લાગ્યું હોય તો ક્ષમાયાચના.
આભાર....
- વાત્સલ્ય
પાટણ :૧૦ નવેમ્બર

savdanjimakwana3600

રાધે કૃષ્ણ 🙏🏻

falgunidostgmailcom

gautam0218

gautam0218

gautam0218

gautam0218

Today's Thought

.❤️

jeeu

good evening

mrsfaridadesar

શ્રી રંગજયંતિ

અંત એ ઓગણીસમી સદીનો,
ને થયો પ્રારંભ વીસમી સદીનો!
21 નવેમ્બર 1898નો એ દિવસ,
કારતક સુદ નોમની તિથિ!
વિઠ્ઠલ પંત અને કાશીબાઈને,
જન્મ્યો એક પુત્ર પાંડુરંગ!
પાંડુરંગ વિઠ્ઠલ વળામે એ!
જોઈ બળતી ચિતા માનવીની,
થયો પ્રશ્ન એનાં બાળમાનસમાં,
"દાઝતું ન હોય એને આમ બળતી વખતે?"
આપ્યો ત્યારે પિતાએ રામનામનો મંત્ર,
વળ્યું એ કોમળ માનસ અધ્યાત્મ તરફ!
અભ્યાસ છોડ્યો કોલેજનો અધવચ્ચે,
લેવા ભાગ આઝાદીની ચળવળમાં!
કરી નોકરી શિક્ષકની, ને ચાલુ રાખ્યું સત્કર્મ!
મન ન લાગ્યું ક્યાંય જ્યારે એમનું,
પકડી વાટ અધ્યાત્મની!
માંગી આજ્ઞા માતા પાસે સંન્યાસની,
મનવ્યાં માતાને એમણે આપવાને આજ્ઞા!
રંગાયા એ દત્ત ભક્તિમાં,
ને આધ્યાત્મિક ગુરુ એમનાં બનાવ્યા,
શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજને!
સ્થાપ્યો આશ્રમ રેવઃતટે નારેશ્વરમાં,
કર્યો ફેલાવો દત્ત પરંપરાનો,
ને આપી ભેટ દત્તભક્તોને દત્તબાવનીની🙏
ઘરે ઘરે ગવાય દત્તબાવની,
નિવાસ જ્યાં જ્યાં દત્તભક્તનું!
જ્યાં મળે ખાલી સ્થાન ત્યાં કરતા દત્તસ્મરણ!
છોડ્યો દેહ હરિદ્વારમાં ગંગાતટે,
19 નવેમ્બર 1968નાં રોજ😢
તિથિ કારતક વદ અમાસ!
લાવ્યા દેહ એમનો નારેશ્વરમાં,
ને થયાં અંતિમ સંસ્કાર એમના,
જન્મદિવસે જ એમના,
21 નવેમ્બર 1968નાં રોજ!
આપ્યાં ત્રણ અવતરણો માનવકલ્યાણ માટેનાં:
પરસ્પર દેવો ભ્વ
શ્વાસે શ્વાસે દ્તતનમ સંકીર્તનમ
સત્યમેવ પરમ તપ🙏
રચ્યાં અવધૂતી આનંદના ભજનો,
ને રચ્યું શ્રી ગુરુલીલામૃત!
રંગતરંગ, રંગહ્રદયમ, શ્રી ગુરુમૂર્તિ ચારિત્ર્ય,
પત્ર મંજુષા, દત્તનામ સ્મરણ ભેટ એમની ભક્તોને!
સ્થાપિત કર્યું શૈલ માતૃ સ્મારક નારેશ્વરમાં,
રહ્યા સદાય માતાના સાનિધ્યમાં!
કોટિ કોટિ વંદન કરું હું,
નારેશ્વરનાં નાથ સંત એવા
શ્રી રંગ અવધૂત મહારાજને.🙏🙏🙏

s13jyahoo.co.uk3258

तुम मुझ पर लगाओ मैं तुम पर लगाता हूँ ,
ये जख़्म मरहम से नहीं इल्ज़ामों से भर जायेंगे..!!

❤️‍🩹

kishorshrimali4376

https://www.matrubharti.com/book/19915831/shri-rang-avadhut-maharaj



જન્મોત્સવ નિમિત્તે સૌને ગુરુદેવ દત્ત🙏🙏🙏

s13jyahoo.co.uk3258

આ શબ્દો છે,મારી કવિતા ની બુક ના પહેલા પન્ના પર લખેલાં,જ્યારે હું માત્ર 14 વર્ષ ની હતી, જિંદગી માં મોટા થવું મિન્સ ખૂબ આગળ વધવું,કઈક નામ કમાવુ , ઘણાં સપના ઓ, ઘણી તમન્ના ઓ...
હવે સમય જતા નામ પણ મળ્યું, તમન્નાઓ ફળી, મોટા મતલબ ઉમર માં ભી મોટા થઈ ગયાં...

એ જિંદગી શું કામ હેરાન કરે છે,
ફૂલ મુરઝાઈ તો પણ ફોરમ રહે છે...

mrsfaridadesar

ધર્મ, એમાં પણ હિન્દુ ધર્મ આપણાં લોહીમાં વણાઈ ગયો છે. આપણે સહુ ધાર્મિક છીએ, એની માત્ર વધુ ઓછી આપણા સંજોગો અને શ્રધ્ધા મુજબ હોઈ શકે. કોઈ રોજ મંદિર જાય, કોઈ એક પાઠ નિત્ય કરે એટલે કરે જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામ.
પૂજાવિધિ અને ઉપવાસ વગેરેમાં પણ આપણા લોકોમાં વિવિધતા જોવા મળે છે.
સમયેસમયે એમાં પણ ઘણાં પરિવર્તનો આવ્યાં છે અને આવતાં રહે છે, રહેશે.
યાદ છે? એક વખત ગીતાજીના પ્રચારનો જુવાળ ઉમટેલો. દરેક નાના મોટા આશ્રમ કે જાહેર જગ્યાએ ગીતા પ્રવચનો યોજાતાં અને ખૂબ લોકો હાજરી આપતા. કોઈએ ગતકડું કાઢ્યું ઘેર ઘેર ગીતા પહોંચતી કરવા આપણને સાગમટે વીસેક કોપી ખરીદાવવાનું. પછી લોકો જે આવે એને ગીતાનું પુસ્તક આપતા.
મને યાદ છે, નવરંગ સ્કૂલ સર્કલ પાસેથી રાતે ઑફિસેથી ઘેર આવતો ત્યારે શિક્ષકોને એવા લોકો સર્કલ પાસે હાથ કરી સ્કૂટર ઊભું રખાવી ગીતા લેવાગ્રહ કરતા. બિચારાને પોતાની એક કોપી ઉપરાંત ઓગણીસ કોપી વધી હોય એ નાખે ક્યાં?
પછી ઓચિંતું, 1999 થી એક દસકો ગાયત્રીનું ચાલ્યું. જ્યાં ગીતાપાઠ થતા ત્યાં હવે પીળાં વસ્ત્રો પહેરી પુરુષ સ્ત્રીઓ ગાયત્રી હવનો કરતી. લોકો વાસ્તુ વખતે પણ ગાયત્રી પાઠ રાખતા એમાં હું પણ આવી ગયો.
નાની મોટી ગાયત્રી સાધના વિધિઓ, એની બુક્સ વેંચતા સ્ટોલ પર પુસ્તકમેળામાં ભીડ દેખાતી.
ગાયત્રી સાધના દ્વારા મળતી ભૌતિક સિદ્ધિઓની વાત કાનોકાન ફેલાવા લાગી અને ઘેર ઘેર બેલ મારી ગાયત્રી માળા, બુક, કેલેન્ડર વગેરે વેચતી, સાથે રોજ ગાયત્રી મંત્ર અમુક વિધિ સાથે કરવા સમજાવતી ટીમો ફરવા લાગેલી.
આ ફોટો મારાં જૂના ઘર પાસે પારસનગરનાં ગ્રાઉન્ડમાં લાગેલ ગાયત્રી મેળામાંથી એ વખતે માત્ર કદાચ 5 રૂ. માં લીધેલી છબીનો છે. આશરે 2002 માં.
હવે રોજ નહાઈને પહેલાં આ છબી સામે ગાયત્રી પાઠ કરું છું.
પણ હવે એ ગીતાજી પ્રવચનો, ગાયત્રી યજ્ઞો એ બધું એકદમ ઓછું થઈ ગયું દેખાય છે.ખાસ દેખાતું નથી.
વચ્ચે સત્યનારાયણ કથા અને રાજસ્થાનથી આયાત કરેલ સુંદરકાંડ પાઠ વચ્ચે હરીફાઈ જામેલી પણ સુંદરકાંડ ઉત્તર ભારતીયો સિવાય અહીં લાંબો ચાલ્યો નહીં.
મને લોકો ગાયત્રી યજ્ઞો કરાવતા એ યાદ છે. સુંદરકાંડ પણ યાદ છે.
હવે નવી પેઢીની ધાર્મિક માન્યતાઓ બદલી ગઈ છે. શ્રદ્ધા તો છે પણ સમય નથી. છતાં જ્યાં સુધી શ્રધ્ધા છે ત્યાં સુધી ધર્મ જીવિત રહેશે.
કાલે એમેઝોન પર નવી નક્કોર હવન કુંડીની જાહેરાત પણ જોયેલી.
ખેર, આજે તો મનોમન ગાયત્રી મંત્ર બોલી આ છબી નાં દર્શન કરો.

sunilanjaria081256

good morning 🌺

mrsfaridadesar

तेरा सितारा ए किस्मत रहे सदा जवां

न मंजिल मिली न कोई महफ़िल हमें यहाँ

न जाने और कितनी ठोकरें खानी कहाँ कहाँ

नयी मंजिल ढूंढने चला हमारा कारवां

मंजिल मिले न मिले किसे है पता

माफ़ करना यारों हुई हो जो कोई खता

spismynamegmailcom

#_jay_shree_krishna 🙏
કાનાને કાજળ આંજ્યે શું ફેર પડે?
રાધા ને ચંદન ચોળ્યે શું ફેર પડે?

મીરાં તો મસ્ત છે શ્યામના રંગ માં....
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે....?

#_krishna 💞

avinashparmar224012