Quotes by वात्सल्य in Bitesapp read free

वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600
(1.1m)

તું બારણું બંધ કરીશ તો હું બારીએથી અંદર આવીશ..!
તું ઘર આખું બંધ કરીશ તો હું પવન છું,ટકોરા મારી જગાડીશ.
- वात्सल्य

Read More

તું એકવાર બોલી હતી એક શબ્દ !વરસો સુધી અસર રહી છે,
અને આ જિંદગીના અંત સુધી રહેશે.
- वात्सल्य

જે કંઈ બોલવું હોય તે બોલ અને અમલ હું કરું...!
કેમકે હું તારો છું,સાથે આજ્ઞાપાલક છું.
- વાત્સલ્ય

*કામમાં ફુરસદ ન મળે તે તો સમજ્યા પણ શરીરને ખુશ રાખવા ફુરસદ કાઢવી જોઈએ.શરીર થકી જ બધું પામી શકાય છે,જો એને નારાજ કરીએ તો તે આપણને કોઇ કામમાં મદદ કરવા તત્પરતા નહીં બતાવે.*
- વાત્સલ્ય

Read More

આટલું હાસ્ય ના વેરો ક્યાંક મુખનું પાણી ખલાસ થઇ જશે!
થોડું છાનું હસો,થોડું આંખે હસો અને થોડું હોઠે મલકો.
. - વાત્સલ્ય
😄😄

Read More

એટલું ચોક્કસ કહી શકું કે હ્રદયથી પ્રેમ કરો તો બધી સમસ્યા હલ થાય,પણ હ્રદય વગર પ્રેમ કરો તો સમસ્યા વઘી જાય.
- वात्सल्य

Read More

તું બીજાનું ભલું ઈચ્છે ના તો તારું પણ ભલું ભગવાન ક્યાંથી કરે?
અન્યની સાથે મારે શું લેવાદેવા આવા માનવીનું અંતે કોઈને લેવાદેવા હોતું નથી.- वात्सल्य

Read More

તારા સેંથાનું સિંદૂર કેમ રંગ વિહીન થઇ ગયું !
લાગે છે કામમાં મન કાં બેચેન મન કાં સિંદૂર જ ઉડી ગયું.
- સવદાનજી મકવાણા
- वात्सल्य

Read More

आप सो जाइये हमें तो आदत है याद करने की।
आप समझो ना समझो हमें कोई एतराज नहीं ll
- वात्सल्य

*એવું તો શું પાપ કર્યું કે એક સારા માણસને બ્લોક કરવો પડ્યો!કોઇ પરસ્પર સંવાદ થકી જીવન જીવવાની સીડી હાથ લાગી જાય તો જીવનકેડી ચડવામાં સરળ પડે.તમે તો સાફ સુથરા રસ્તાને બંધ કરવા ગાંડા બાવળના કાંટાની વાડ કરી.શું એ કાંટાળી વાડ ઉખાડી ફેંકવા આ જગતનો દરેક માનવી અસમર્થ છે?છતાં કમળનો ભમરો તાકાતવર હોવાં છતાં સાંજ પડે કમળ સંકોચાય તેમ તેં પણ અંદર સંકોચાઇ રાત વિતાવે છે.કેમકે એને વિશ્વાસ છે કે સવાર પડશે જ અને કમળ ખીલશે.હું પાછો આ વિશાળ સરોવરમાં ખીલેલાં કમળને નીરખી ખુશી મનાવીશ.*
. - વાત્સલ્ય

Read More