The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું બારણું બંધ કરીશ તો હું બારીએથી અંદર આવીશ..! તું ઘર આખું બંધ કરીશ તો હું પવન છું,ટકોરા મારી જગાડીશ. - वात्सल्य
તું એકવાર બોલી હતી એક શબ્દ !વરસો સુધી અસર રહી છે, અને આ જિંદગીના અંત સુધી રહેશે. - वात्सल्य
જે કંઈ બોલવું હોય તે બોલ અને અમલ હું કરું...! કેમકે હું તારો છું,સાથે આજ્ઞાપાલક છું. - વાત્સલ્ય
*કામમાં ફુરસદ ન મળે તે તો સમજ્યા પણ શરીરને ખુશ રાખવા ફુરસદ કાઢવી જોઈએ.શરીર થકી જ બધું પામી શકાય છે,જો એને નારાજ કરીએ તો તે આપણને કોઇ કામમાં મદદ કરવા તત્પરતા નહીં બતાવે.* - વાત્સલ્ય
આટલું હાસ્ય ના વેરો ક્યાંક મુખનું પાણી ખલાસ થઇ જશે! થોડું છાનું હસો,થોડું આંખે હસો અને થોડું હોઠે મલકો. . - વાત્સલ્ય 😄😄
એટલું ચોક્કસ કહી શકું કે હ્રદયથી પ્રેમ કરો તો બધી સમસ્યા હલ થાય,પણ હ્રદય વગર પ્રેમ કરો તો સમસ્યા વઘી જાય. - वात्सल्य
તું બીજાનું ભલું ઈચ્છે ના તો તારું પણ ભલું ભગવાન ક્યાંથી કરે? અન્યની સાથે મારે શું લેવાદેવા આવા માનવીનું અંતે કોઈને લેવાદેવા હોતું નથી.- वात्सल्य
તારા સેંથાનું સિંદૂર કેમ રંગ વિહીન થઇ ગયું ! લાગે છે કામમાં મન કાં બેચેન મન કાં સિંદૂર જ ઉડી ગયું. - સવદાનજી મકવાણા - वात्सल्य
आप सो जाइये हमें तो आदत है याद करने की। आप समझो ना समझो हमें कोई एतराज नहीं ll - वात्सल्य
*એવું તો શું પાપ કર્યું કે એક સારા માણસને બ્લોક કરવો પડ્યો!કોઇ પરસ્પર સંવાદ થકી જીવન જીવવાની સીડી હાથ લાગી જાય તો જીવનકેડી ચડવામાં સરળ પડે.તમે તો સાફ સુથરા રસ્તાને બંધ કરવા ગાંડા બાવળના કાંટાની વાડ કરી.શું એ કાંટાળી વાડ ઉખાડી ફેંકવા આ જગતનો દરેક માનવી અસમર્થ છે?છતાં કમળનો ભમરો તાકાતવર હોવાં છતાં સાંજ પડે કમળ સંકોચાય તેમ તેં પણ અંદર સંકોચાઇ રાત વિતાવે છે.કેમકે એને વિશ્વાસ છે કે સવાર પડશે જ અને કમળ ખીલશે.હું પાછો આ વિશાળ સરોવરમાં ખીલેલાં કમળને નીરખી ખુશી મનાવીશ.* . - વાત્સલ્ય
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser