Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

🙏🙏🙏 Happy Navratri 🙏🙏🙏

ghanshyampatel1130

🦋...𝕊𝕦ℕ𝕠 ┤_★__
आ गई नवरात्रि है" भगतों जन्म संवारो है
सिंह सवार आई जगदंबे" चरण पखारो है

बंदनवार सजाओ भक्तों मंगल कलश
सज़ालो करो अगवानी ज़गज़ननी की
आरती थाल सज़ा लो"

सत्यलोक से आई भवानी" घर पधारो है
आ गई नवरात्रि है" भगतों जन्म संवारो है
सिंह सवार आई जगदंबे" चरण पखारो है

दीप जलाओ मंगल गाओ, सुंदर वाद्य
बजाओ रक्त पुष्प की माला बनाओ,
चंदन तिलक लगाओ"

प्रेम की भूखी मैया मेरी" तन मन वारो है
त्राहि-त्राहि हे माँ जगदंबे, संकट भक्तन
की हरो अवलम्बे" करुणामयी हे
मात भवानी"

जय जय जय जय हे अम्बे मातु मनाओ
बड़ा सुख पाओ, कष्ट मिटा लो
आ गई नवरात्रि है" भगतों जन्म संवारो है
सिंह सवार आई जगदंबे" चरण पखारो है,
────────────━❥
वन्दे वांच्छित लाभाय चंद्रार्धकृतशेखराम्‌।
वृषारूढ़ां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्‌॥

शारदीय नवरात्रि के प्रथम दिवस की
          हार्दिक शुभकामनाएं.!!🌺
मां शैलपुत्री की कृपा आप सभी पर
              सदैव बनी रहे..🙌

नवरात्र के नए आगमन के साथ
आपके जीवन में नई उम्मीदें और
सफलता आए..🥰

🌸..जय माता दी.🙏
╭─❀💔༻ 
╨─────────━❥
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨─────────━❥

loveguruaashiq.661810

જય માતાજી 🙏🏻

falgunidostgmailcom

હોય જો લાગણીઓનો સરવાળો
તો જીવન સુખમય લાગતું હોય છે,

હોય જો કોમળતા બોલેલા શબ્દોમાં,
તો જીવન આનંદમય લાગતું હોય છે,

તમને શું લાગે ? આ હ્દયને વાગતું હશે ?
ના..પણ ખરેખર તો મનને વાગતું હોય છે,

હોય જો સમજણનું કિરણ મનમા,
તો અજવાળું સાર્થક લાગતું હોય છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

◼️◾▪️
કહેવાનું ભલે તે બંધ કર્યુ હોય...
પણ લાગણી તારી હજી ત્યાં જ છે.......

#_krishna 💞

avinashparmar224012

40 પાર સ્ત્રીને હવે શરીરના પ્રેમ ની ભુખ હોતી નથી,તે દરેક પુરુષના સ્પર્શને મહેસુસ કરી શકે છે કે આ સ્પર્શ થકી પુરુષ શુ એક્સ્પેસ્ટન રાખે છે,આઈ લવ યું ને હુ બીજા જેવો નથી તને છોળીને ક્યારેય નહી જાવ,તારા સિવાય બીજી સ્ત્રીનો સ્પર્શ પણ હવે જીંદગીમાં નહી આવે તું હોય કે ના હોય વગેરે જેવા શબ્દો અસર કરતા નથી,કારણ કે તે આવા શબ્દોને મજાકથી વધારે લેતી નથી તેને આવા અનુભવો પહેલીવારના હોતા નથી,વાયદા વચનો તેના માટે હવે મોબાઈલ રિચાર્જના મંથલી પેકેજ બરાબર છે,મહીનો પુરો થતા જ વેલિડિટી ખતમ તેના માટે મોંધી ગિફ્ટો કે ખર્ચા કરશો તે પણ તેને ખબર જ હોય છે કે ગોલ્ડ લોન જેવી સ્કિમ છે,અમુક પુરુષો એવુ સમજે છે કે 40 પાર સ્ત્રીને સેક્સ ની તૃપ્તિ થઈ નથી તો મિત્રો એક સંતાન જન્મતાની સાથે જ સ્ત્રી શરીરથી તૃપ્ત થઈ જાય છે,અને વાત રહી મનની તૃપ્તિની તો એ તો સ્ત્રી નું મન હોય કે પુરુષનું ક્યારેય તૃ્પ્ત થવાનું જ નથી,કારણ કે મનના વાસણમાં કાણુ છે જે ક્યારેય ભરાતું નથી..

40 પાર સ્ત્રી પતિના ઘરમાં એટલે જ ટકી રહી છે કે સંતાનો ને આર્થિક ડિપેન્ડ ને મા બાપની ઈજ્જત જે તેને સાસરે દહેજમાં આવેલી છે,લગભગ સ્ત્રીઓ જાણે છે કે પતિનું દિલ ગિરવે મુકેલ છે,જવાબદારી ને સમાજ વ્યવસ્થાઓ ના કારણે બેડરૂમમા બે વ્યક્તિ 365 દિવસમા થી 65 દિવસ 6 બાય 7 ના પલંગમા સાથે છીએ તેવુ ફીલ કરતા હશે એ પણ લગભગ..
સોસાયટીમાં દેખાય તે રીયલ કપલ નથી વાસ્તવિકતા સંતાનો જાણે છે કે મમ્મી પપ્પા ના ઝગડાઓ નો અંત નથી, સ્ત્રીઓનું બચત કરવાનો સ્વભાવને કચકચ કરવાનું કારણ વીર્ય સ્ટોરેજ નથી પણ તેના સપનાઓને કલ્પનોઓની એક્સપાયરી ડેટ છે,

40 પાર સ્ત્રી એક પતિ કે પ્રેમી નહી,પણ
એક પુરુષમિત્ર ચાહે છે, જે તેને લોન્ગડ્રાઈવ પર ચાયની ચુસ્કી ને વરસાદી માહોલમાં હિલસ્ટેશન ફરવા લઈ જાય,જે તેને પિરયડ્સ વખતે સારસંભાળ રાખે,કમર પર હાથ ને માથામાં સેથો પુરનારા કરતા તેને કપાળ પર ચુંબક પ્રિય છે,રસોઈમાં શાકભાજી લઈ આપવાથી લઈને સલાડ કાપી દેવું,રાત્રે 12 વાગ્યે નાઈટ આઈસ્કિ્મ ખાવામાં સાથ આપવો,સવારની ચાય સાથે ગમતો સંવાદ ને ટાઈમપાસ કરવો,નાની નાની વાત સાંભળવી વગેરે સ્ત્રી ને સમજે તો કદાચ માની શકે કે હા લાગણી છે,
સ્ત્રીને હળવા સ્પર્શની જ જરૂર છે તેને સેક્સની પુરુષ જેટલી ડિમાંડ રહેતી નથી,40 પાર સ્ત્રી પુરુષમિત્ર સાથે બધા જ રિતરિવાજોથી જવાબદીરીઓથી પરે એક એવી જગ્યા ચાહે છે જ્યાં કોઈ નિયમ કે બંધન નથી ફક્ત શરીરની જ જરૂરત છે,જ્યાં બે શરીર પણ એક આત્માં વસવાટ કરે છે…

અહી સબંધોના નામે બંધનોમાં ફસાય જતો લગભગ માણસ
સ્ત્રી હોય કે પુરુષ ચાલીસ પછી સમાજ,પરિવાર ને જવાબદારીથી છુટ્ટી ચાહે છે, બસ ચાહે છે તો એક આવારા પાગલ મિત્ર…..

chirag1768

"वो इश्क़ ही क्या जो किसी के चेहरे से हो.,
मजा तो तब है जब मोहब्बत किसी की बातो से हो"..❤️🌼

chirag1768

ભૂલ થઈ હશે ચાલો માણી લીધું.
સ્વમાન નેં દુર રાખી સ્વીકારી લીધું.

બસ એક તરફી ચુકાદો! ન્યાય ક્યાં તોલાઈ છે?થોડી દલીલો બે કસૂર છતાં દોષિત ની જાણી હોત.

આપણી વચ્ચે સંબંધ નો સેતુ મજબૂત તો હતો જ
કોણે પ્રહાર કરી તોડવાનો પ્રયત્ન કરી ગયું? બસ એ જાણ્યું હોત.

આપણાં સંબંધો સાચવવાની હૈયાથી પુરેપુરી ધગશ હતી મારે પણ.
હું તો પુરેપુરું સમજ્યો હતો તમને!બસ થોડું તમે મને સમજ્યા હોત!

parmarmayur6557

02/10/2024
विषय- देशभक्ति

गांधी तेरे देश का हुआ है बुरा हाल।
सत्य वचन तो खो गया सातवें पाताल।।

भ्रष्टाचार बेईमानी में है अवल नंबर ।
देश के बारे में सोचने की किसको पड़ी है?
डॉ. दमयंती भट्ट

drbhattdamayntih1903

शुभ रात्रि 🌹❤️😘🫰🏻🤗

sonusamadhiya10gmail.com151631

મારી આદત
મારું હેત

જીવલેણ હેત


GOOD NIGHT

chirag1768

મોંઘુ છે ફૂલ ગુલાબ નું,
ફુલો ની બજાર માં,
પણ મને ગમતું રજનીગંધા,
ન આવે કોઇ તોલે એની સુવાસ માં...

mrsfaridadesar

જન્મદિવસે કોટિ કોટિ પ્રણામ…🙏🙏🙏

kamini6601

અહિંસા ની કેડીએ પણ આઝાદી મળે
બાપુ જેવા દેશને લાખોમાં
એક મળે…
-કામિની

kamini6601

कहने को तो बहोत सी बातें हैं,
लेकिन क्या तुम सुन पाओगे?
.
.
.
.

~Shweta Pandey ✍️

ruhisp

*GANDHIJI - THE LEGEND*

Must read - 1 minute read Only

આજ કાલ એક ફૅશન થઈ ગઈ છે ગાંધીજી ની oppose મા બોલવાની (ભાઈ આ ગાંધીજી છે - રાહુલ ગાંધી નહી 😀)

જેના કહેવાથી લોકો ગોળી (દવાની નહી, બંદૂકની) ખાવા તૈયાર થઈ જતાં હતા, વિચારો , કેવી leadership અને respect હશે..

કેટ કેટલું આપ્યું છે ગાંધીજી એ

*આઝાદી* - ઘણા બધાએ શહીદી વ્હોરી હતી પણ ગાંધીજીના non - violence અને અસહકારના આંદોલનને કારણે અંગ્રેજો હાલી ગયા હતા.

*સ્વચ્છતા* - સ્વચ્છતા મા જ પ્રભુતા , આ સૂત્ર આજે પણ એટલું જ મહત્વનું છે.

*અસ્પૃશ્યતા નિવારણ*
હિન્દુ સમાજ, નાત જાતના વાડામાં વહેંચાયેલો હતો. અને હરીજન (જે ગાંધીજીએ આપેલો શબ્દ છે) લોકોને તો પશુઓથી પણ બદતર જીંદગી જીવવી પડતી હતી. એમને સમાન દરજ્જો આપવાનું કામ ગાંધીજીએ કર્યું.

*સ્વદેશી ચળવળ*
વિદેશી સમાન નો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓ માટે લોકોને તૈયાર કર્યા. આ વસ્તુતો આજે પણ કરવા લાયક છે. (Make in India)

*ચરખો*
વિદેશી મશીનોને કારણે સમગ્ર ભારતમાં બેરોજગારી આવી ગઈ હતી, ચરખા નો concept આપી ને કેટલાય લોકોને રોજગારી મળી.

pritenkshah5310

ना सुन बुरा, ना देख बुरा, ना बोल बुरा...

dr.bhairavsinhraol9051

dr.bhairavsinhraol9051

dr.bhairavsinhraol9051

લાગણીઓ નાં સમર્પણ નાં દસ્તાવેજ એવાં હોય છે,
ને કે એક વાર ઊગ્યા પછી કયારેય બીજી વાર થતાં જ નથી જીદંગી તો ચાલતી જ રહે છે.
બસ સમય રોકાઈ જાય છે ત્યાં એ લાગણી ઓ માં જે હવે આ આંખોં માં મૃત્યુ નાં ખાટલે સુતા સુતા અંત સમયે પણ બસ એ જ રહેશે આંખોં માં એની ચિંતા એનાં અવાજ એની દરેક સમસ્યા ઓ ને નિવારવા જેમ માછલી તરફડીયા મારે પાણી વગર એમ રાત્રિ નાં અંધકાર માં તરફડીયા મારે તો કયારેય ચંદ્ર નાં પ્રકાશ માં આંખોં ની કિનારી એ વહેતાં અશ્રુ ઓ ની ધાર નાં સાક્ષી આકાશ, રુમ ની દીવાલો અને ઇશ્વરિય શક્તિ જ આધાર હોય્ એનાં સાક્ષી માં એના હસ્તાક્ષર હોય છ,ે
ઇશ્વર નાં સંવાદ આસક્તિ મોહ પીડા આપે જ્યારે પ્રેમ સંતોષ પણ જ્ઞાન શૂન્ય થઇ જાય ભાવનાઓ નાં સાગર આગળ જેનાં કોઈ જ કારણ કે કોઈ જ જવાબ હોતા નથી કંઇક એવું જે અકારણ હોય્ છે હર્દય કમળ માં ભાવનાઓ નાં ફૂલ ને જબરજસ્તી ન રોપી શકો ન કાઢી શકો બસ તમે જોઇ શકો કેવળ અનુભવી શકો...

ભગવાન ♥️

જય શ્રી કૃષ્ણ 🙏🏻🚩

kishorshrimali4376

જિંદગી હતી વૈભવભરી,
મોજ શોખ કરતાં તે બાપુ હતાં,

ગુલામીની ઠોકર મોટી લાગી,
જલ્દી જ સમજ્યાં તે બાપુ હતાં,

જીવ્યાં સાદગી સરળતા સાથે,
પહેનતા એક ધોતીયું તે બાપુ હતાં,

સત્ય અહિંસાના પરમ પૂજારી,
આઝાદી અપાવી તે બાપુ હતાં.

૨ ઓક્ટોબર
શ્રી ગાંધીબાપુ જયંતિની શુભેચ્છાઓ

મનોજ નાવડીયા

manojnavadiya7402

good morning 🌄 friends 🤗😍🤗
have a great day 🤗🙂
jay shree Krishna 🙏🌺🙏

#_krishna 💞

avinashparmar224012

rgposhiya2919