Quotes by Manjibhai Bavaliya મનરવ in Bitesapp read free

Manjibhai Bavaliya મનરવ

Manjibhai Bavaliya મનરવ Matrubharti Verified

@manjibhaibavaliya.230977
(24.6k)

#લય મેળ શબ્દ રચના ગીત
# બાવરીયુ
# ગીત મંજરી

તન મન ઘટ મોજે માજરીયુ...

ક્ષુધા શમે ના તૃષા તમે ના,
વલોવી વલોણે. વળવળેના...
છાશે તરણા માખણીયુ....

સકળ ડખળ જીવન પથ પર,
જુરે વલખે વલોપાત સત પર...

બાફિ બોળ્યું બાજરીયુ...

મલોખ માડવડે જૂલે વાત વરી,
ઉડે ખગ નભ તળ ટહેલ તરી..

સજ્જડ મારી છે ફાચરીયુ...‌

મોર આંબલીયે,કોયલ ટહૂકે,
વસંત ખીલે તમરા ઝબૂકે....

મનરવ મન બન્યું બાવરીયુ....

મનજી મનરવ

Read More

हाइकु

कन्या शुकून
परिवार की शोभा
शृंगार भाव

ગીત મંજરી,પ્રેમ ની યાદ

લય મેળ કાવ્ય ગીત રચના

વહે વેળા ને એમ વહી વાશુ,
ફરતા રહે જોબનને જરી જાશું.

યૌવન ભરી જેહ મલકે છે સોણલાં.
નભ ઘેરાય મેઘ ને ટહુકે છે મોરલા.

મળે જો મેળ તો મન મોહી જાશું...

ભરાયે ઉમંગ ને યાદો ના ઓણલા.
રુપ ઘેલા રંગ માં હેત ના હોરલા.

પરમ ની પ્રિત ને પાંગરી ગાશું......

હળતા હૈયા માં ગમ્મત ગુલાલ ના.
ઉઘડે સવાર અને મોતી ધુમ્મસના.

શીતળતા ની સુવાસે પ્રસરી પાશુ.....

ઘરી ધીર એ નરમાઈ નીરવની.
પુરણ પ્રિત પાંગરે છે પ્રણયની.

અંજવાળી રાત ને રંગ ભરી જાશું.

મનરવ ના મેળ મુલ મલકના.
તનરવ ના તંગ તંગ ચલકના.

ખગ કલરવ નાદે ખંખોળી ખાવું....‌

મનજીભાઈ કાળુભાઇ મનરવ

Read More

જ્યાં પ્રતિ કૂળ લોક સમાજ હોય જ્યાં કશા સહકાર અને અનુરુપ તા ન હોય તેવા લેખક કવિ સાહિત્યકાર નું જીવન કવન દય નીય હોય છે . ચોરાતુ જીવન સહન કરવા સિવાય કશું ન વળે.
- Manjibhai Bavaliya મનરવ

Read More

જ્યાં પ્રતિ કૂળ લોક સમાજ હોય જ્યાં કશા સહકાર અને અનુરુપ તા ન હોય તેવા લેખક કવિ સાહિત્યકાર નું જીવન કવન દય નીય હોય છે . ચોરાતુ જીવન સહન કરવા સિવાય કશું ન વળે.
- Manjibhai Bavaliya મનરવ

Read More

नूतन वर्षाभिनंदन
नया वर्ष आपके लिए सुख शांति और समृद्धि बनी रहे और संकल्पों को पूरा करने में कामयाबी रहे ऐसी कामना करते हैं।

Read More

લોક વાણી ભાગ
રહેવાનું
લય મેળ કાવ્ય
મળે જો હેત ભાવ તો પ્રેમે મળી રહેવાનું,
સુન મુન બની ચૂપ શમણે સરી રહેવાનું.

જેવી પળ વહે છે તેમ વહીને રહેવાનું,
વર્તી રહે એ જ વર્તને શમી સહેવાનું.

છે તો છે નથી તો નથી શૂન્યે કહેવાનું,
જીવન વિતે એ જ સ્મરણમા રત રેવાનુ,

સંતાપે ભલે સુખ દુખ નિજાનંદે રેવાનું,
કદી વલોવે તો નવનીત બની જવાનુ.

શોષતા વાણા સ્પંદનો માં જરી જવાનુ,
મનરવ વહે છે મહેક વહેંચાઈ જવાનું.

મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા તા તળાજા જિ ભાવનગર ગુજરાત

Read More

જ્યાં જ્યાં સજ્જનો હોય ત્યાં અમાનવિયતા નિવાસ કરતી હોય અને સુજન મુક બની સહતા હોય.
એ સત્ય છે .ઈશ્વરને પણ તેનો સામનો કરવો પડેલો રામ ,રાવણ કૃષ્ણ, કંચ આજના જમાનામાં ફિલ્મી સ્ટાઈલમાં કહિયે તો હિરો,વિલન.
- Manjibhai Bavaliya મનરવ

Read More