Quotes by બદનામ રાજા in Bitesapp read free

બદનામ રાજા

બદનામ રાજા

@kishorshrimali4376


या युगी पृथ्वीवर एक म~हाठा पातशहा
एवढा छत्रपति जाहला, हि गोष्ट कही सामान्य झाली नाही.

એક એવો ધર્મયોદ્ધા જેણે ગુલામ રાષ્ટ્રમાથી
આઝાદ મહારાષ્ટ્ર બનાવ્યુ,
પત્ની માટે મહેલ બનાવવા વાળા ઘણા હતા પણ મા માટે સામ્રાજ્ય બનાવવા વાળો ઈ એક જ હતો...

છત્રપતિ શિવાજી મહારાજ આ નામ જ એવુ પ્રભાવશાળી છે આ નામનો જ એટલો પ્રતાપ છે કે માત્ર સાંભળતાની સાથે જ શરીરના રુવાડે રુવાડા ઉભા થય જાય,
શિવાજી ને તો લાખ લાખ વંદન છે જેણે આવા ધર્મયોધ્ધા ને જન્મ આપ્યો ને એ જીજાબાઈ ને કરોડો વંદન છે આમનુ રુણ તો કેમેય કરીને ચુકવાય તેમ નથી કે જેણે એક શબ્દ માથે માથા દિધા છે શત શત નમન 🙏

હિંદુ હૃદય સમ્રાટ વિર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શત શત નમન 🙏

Remember this name 👑 : छत्रपति शिवाजी महाराज 🔥🚩

वो थे तभी आज हमारा अस्तित्व हे ओर आगे भी
बरकरार रहेगा। 🙏🙏🙏

છત્રપતિ 🦁 નામ હિ કાફી હૈ. 💪

*जय शिवराय* : 🚩🚩🚩

Read More
epost thumb

वो लड़की थी साहब
भुल गई सब कुछ एकबार रोने के बाद
वो लड़का था, ताउम्र हंसकर भी तड़पता रहा उसे खोने के बाद...

🌸❤️‍🩹

Read More
epost thumb

लड़ रहे हैं अपनी तन्हाई से हौले हौले मुद्दतों में हम,
किश्तों में खुदकुशी करने का मजा हमसे पुछे कोई...

🌸

કેટલી મીઠાશ થી દાઝ્યો છું એ કેમ કહેવું!
મેં જ આંગળીઓ બોળી હતી ઊકળતી
લાગણીઓ માં...

🌸

कितनी हदयविदारक होगी वह पीड़ा.
जब मजबूर ओर मजबूत एक साथ होना पड़ा ओर वेदना कि संवेदना समझने वाला कोई नहीं था...

🌸🌸🌸

Read More

ભણતર કરતા ભાવ અને નિષ્ઠા મોટી હોય છે.
જ્યાં ઈશ્વર પ્રત્યેનો શુદ્ધ ભાવ હોય, ત્યાં માર્ગ આપોઆપ બની જાય છે...🌸

વહેલી સવારના સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ 🙏

શુભ સવાર 🌻
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🚩

Read More

મેવાડ મુકુટ મણી, હિંદવો સુર્ય, એકલિંગજી દિવાન, ભારત ગૌરવ, સિસોદિયા કુળ શિરોમણી, પ્રખર પ્રતાપી પરાક્રમી એવાં મહારાણા પ્રતાપસિંહજી ઉદયસિંહજી સિસોદિયા ની પુણ્ય તિથીએ શત્ શત્ નમન 🙏

મેવાડ હજુ ગાય છે તારા ગાણાં,
તને ધન્ય છે મહારાણા 🙏

જય હો મારા રાણાની 🙏🚩

મારો રાણો મને રુદિયે 🌸❤️

Read More
epost thumb

હું આજીવન પતંગ બની ઉડતો રહીશ,
જો તું જીવન દોર બને મારી...

🌸❤️

શીયાળામાં ગુજરાતીઓ નું
લોહી ઘી# પોઝીટીવ હોય છે...

ખાવ અડદિયા
થાવ ગડદિયા...

😄😄😄

बे-रहम हादसों से गुजरना पड़ता हे,
बाजुओं पर ताविज बांधने से जमीर मजबूत नहीं होते...