Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

તારી એક ઝલકે, ગઝલ બનાવી દિધી,
તારી સાદગી એ, શાયર બનાવી દિધો..!!

♥️

kishorshrimali4376

Art is way of life

iosqanichetechin

ગણપતિ ઉત્સવ એક લાગણી ભર્યો તહેવાર છે. ગણેશ ચતુર્થી આવે તેના 15 દિવસ પહેલાથી તમામ લોકોમાં ઉત્સાહ હોય છે, લોકો તૈયારી કરવા માંડે છે.

આ તહેવારોની સૌથી ખાસ બાબતો એ છે, કે સૌ લોકો સાથે મળે છે. અને ખુશ થાય છે, નાચે છે, ધૂન કીર્તન કરે છે, આ તમામ ક્રિયા કરવાથી ખુશી મળે છે. એટલે જ તો ભારતના તહેવારો એકતા અને ખુશી નું પ્રતીક છે.

બાળકોમાં ગણેશ આગમન પ્રત્યે ખૂબ જ ઉત્સાહ હોય છે. સ્કુલે જઈને પણ માત્ર ને માત્ર ગણપતિ બાપા ના મંડપના જ વિચારો કરવા, ટ્યુશનમાં, મિત્રો સાથે માત્ર ને માત્ર ગણપતિની જ વાતો કરવી અને જલ્દીથી જલ્દી છૂટીને ક્યારે ઢોલ વગાડવા મળે તેની રાહ જોવી.

એ રોજે જુદી જુદી પ્રસાદી ખાવાનો આનંદ, આજે સવાર -સાંજે કોની આરતી છે તે જણાવવાનો આનંદ, કોને વધારે મોટું ઢોલ છે અને કોનું ઢોલ વધારે વાગે છે તેની સરખામણી કરવામાં આનંદ, કથા થાય તેમાં પ્રસાદ ખાવાનો આનંદ. આ ક્ષણો ને માત્ર ને માત્ર જીવી લેવાય

એ આરતી માં જવું અને આરતી ગાવી આરતી બાદ થાળ ગાવા, બાપાના નારા લગાડવા આનો અનેરો આનંદ છે. મહિલાઓ પણ આ ભજન કીર્તન કરીને અનેક ગણો આનંદ મેળવે છે.

દસ દિવસ લોકો સાથે રહે છે અને ગાઢ સંબંધો બંધાય છે અને જ્યારે અંતે વિસર્જન કરવાનો સમય આવે છે ત્યારે અંદરથી લાગણી ઉદભવે છે, કે કાલથી સમગ્ર શેરી મહોલલામાં શાંતિ હશે. કાલથી ફરી એક વર્ષ બાદ આવો મોકો આવશે. ફરી આ આનંદને ક્ષણો કાલથી છીનવાઈ જશે અને રોજિંદા જીવન ફરી શરૂઆત થઈ જશે.

કોમેન્ટમાં તમે તમારી લાગણી પણ વ્યક્ત કરી શકો છો.

-Kevin Changani

#ganapatifestival

kevinchangani4723

9898561205

rohitsuthar

લુટાવુ તારા પર ચાહત
એટલી કે તું સમેટી ના શકે...,

મારા માં ડૂબ્યા પછી તું
કિનારો ન શોધે,,,,@

arandhanpura24gmailc

❛❛ગળુ સારૂ હોવા છતા
એણે ખોખારો ખાધો છે,

મારગ સાંકડો હોવા છતા
ઇ દૂર હાલ્યો છે,

ઘુંઘટ સ્ત્રીનો હતો
છતા એને પડદા ની
મર્યાદા જાળવતા જોયો છે.

હા એક સમયે મે એવા
પુરુષને પણ જોયો છે.❜❜

- હરેશ ચાવડા "હરી"

hareshchavda114905

GOOD MORNING EVERYONE 🌻☕🌻
have a great day 🍫🍫😊😊

jighnasasolanki210025

Do You Know that sternness does not cause as much harm to others as anger? Sternness is just the show of anger without hurting others.

Find out more on: https://dbf.adalaj.org/PbiwoA1x

#doyouknow #anger #angermanagement #hurt #feeling #DadaBhagwanFoundation

dadabhagwan1150

☕💖☕☕💖☕

shamimmerchant6805

सिर्फ़ एक बहाने की तलाश में रहता है निभाने वाला भी or जाने वाला भी ...!!✨✨

ishanimorya525gmail.com192047

I feel u around me 💝💝💝

chirag1768

https://www.facebook.com/share/r/jnMGCnGbKLqoHx6P/?mibextid=D5vuiz

GOOD MORNING
HAVE A NICE DAY
PLS FORGIVE ME
I AM VERY SORRY
આજે વહેલી સવારે તમારું સપનું આવ્યું
સપના માં તમારો કોલ આવ્યો

chirag1768

રંગ નથી બદલાયો,
માણસ બદલાયો છે,

સીધાં રસ્તાઓ પર,
જાતે અટવાયો છે,

પાણી‌ નથી બદલાયું,
પ્રતિબિંબ ડોહળાયુ‌ છે,

સત્યની રાહ પર,
જુઠ્ઠને ફેલાવ્યું છે,

કર્મ નથી‌ બદલાયું,
માણસ બદલાયો છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

अंधेरे के ज़रा करीब, ओर रोशनी से दूर होना चाहता था में,
गुमनामी में रहना था मुझे, ओर मशहूर होना चाहता था में...

🚬

kishorshrimali4376

37 foundations Day work comptn our teem
jo internal level par work kar rahi hai mein iski jitni tarif likhu utna hi kam hoga parmeshwar hai ek Humara sara jag manav parivar.....

shilpipatahk

I always remember you
I can't forget you

chirag1768

pls try to understand
let me chance to explain
u must listen all my efforts and all my fact

pls 🙏🙏🙏🙏🙏🙏 yara

chirag1768

બહુ ફરક પડે છે મેડમ, કંકોડા નહીં કાંટા વાગે છે,જ્યારે સ્ટેટ્સ અને સ્ટોરી જોઇએ ત્યારે.ખુબ જ દુઃખ અને પસ્તાવો થાય છે
પણ‌ તમને મારી હાલ ની લાસ્ટ પોઝીશન ની કોઇ ખબર જ નથી.મેડમ હું મારી ભુલો સ્વીકારું છું અને મને આ ભુલો સુધારવા ની એક છેલ્લી તક આપવા વિનંતી છે.

chirag1768

इस दुनिया मे न हर वो इंसान खूबसूरत है,
जो अपने दिल की सुनता है,
मुस्कुराना, मुस्कुराते रहना, जीवन का एक अंश,
जिसे खूबसूरती निखर कर आती है।
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

muskan1810

રદયથી પરોપકારમાં વાળા યથા શક્તિ કાર્ય કે સેવા કરો ઈમા તકલીફ નથી, પણ સ્વાર્થ જોડો કે પોતાના માટે વીચારો ત્યાં તકલીફ આવે છે, સારા કાર્યો માં વીધનો આવે એ નવાઈ ની વાત નથી, પણ વીચલીત થયા વીના અવીરત કાર્ય સેવા ની સરવાણી ચાલુ રાખવી જોઈએ, નેકી કર દરીયામે ડાલ.. પાછું વળીને દેખવુંજ શું કામ ? કર્મ કર આગળ વધ એ પણ કર્તા નો ભાવ ત્યજી, માત્ર ઈશ્વર ના શેવક બની... અનંત આનંદ અતી ચીર શાંતિ નો અનુભવ થશે..જય શીવ ઓમકાર

hemantchayayahoo.com134011