Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(39)

કચ્છી નવા વર્ષની શુભકામના 🙏🏼

epost thumb

આપણી ઉત્પતિ કામના કારણે છે પણ આપણને જીવતાં ધરતી પર પ્રેમ જ રાખી શકે કારણ કામ સ્વાર્થી છે અને પ્રેમ નિસ્વાર્થી
લી. આર્ય "

Read More
epost thumb

સુપ્રભાત મિત્રો, આપણને સવાર માં કોઈ સામું મળે એટલે કહીએ છીએ જય શ્રી ક્રિષ્ના તો મિત્રો ક્રિષ્ના દ્રૌપદી નું નામ છે ભગવાન નું નામ કૃષ્ણ છે માટે માળા કરતી વખતે જય શ્રી કૃષ્ણ બોલવાનું છે. જય શ્રી ક્રિષ્ના નહીં.
લી. "આર્ય "

Read More

પડછાયો પ્રાણ નો રક્ષક છે જે દિવસે પડછાયો સાથ છોડી દેે એના છ મહિના માં આપણો પ્રાણ પણ શરીર છોડી દે "આર્ય "

મિત્રો મારે 15 વર્ષ થી એક નિયમ છે કે ગાય અથવા કુતરા ને ખવડાવીને પછી ખાઉ. સવારે ગાય ને બે રોટલી ખવડાવીને પછી હું નાસ્તો કરૂ. એક વખત બન્યું એવુ કે વરસાદ ફૂલ ચાલુ થઇ ગયો ગાય કે કૂતરું કોઈ આવ્યું નહીં. એક વાગ્યાં સુધી તો ઘરના બધા સભ્યો એ મારી રાહ જોઈ કે ગાય આવે તો ખવડાવીને બધા સાથે ખાઈએ પછી ગાય તો આવી નહીં એટલે મેં એમને કહ્યુ તમે બધા ખાઈ લો હું ગાય કે કૂતરું આવશે પછી ખાઈશ એક કૂતરું આવ્યું સાંજના પાંચ વાગ્યે મેં એને રોટલી આપી તો ખાય નહીં અને એ ના ખાય ત્યાં સુધી મારે પણ ના ખવાય પછી રોટલી ઘી ગોળ માં ભૂકો કરીને આપી ત્યારે કુતરાએ રોટલી ખાધી પછી હું પાંચ વાગ્યે જમી.
પ્રાણ જાય પણ વચન ના જાય. આ નિયમ હજુ પણ છે સવારે ગાય ને બે રોટલી ખવડાવીને પછી ખાવાનું.
લી. "આર્ય "
સુપ્રભાત 🙏🏼

Read More

ગુસ્સામાં એ બધું ના ખોતા જે
તમે શાંત રહીને મેળવ્યું છે.
લી. "આર્ય "

સોખ થી તોડ તું મારું હદય
તું મને શું વિરાન કરીશ
તું જ તો વસે છે આમાં
શું તું તારું જ ઘર બરબાદ કરીશ
"આર્ય "