Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(50.3k)

સુપ્રભાત

રામ ના હોય એ, રાવણના પૂતળા બાળે
જે ખુદ સાવજ ના હોય એ, કુતરા પાળે.
લી. "આર્ય "
મિત્રો હું કાલે બજારમાં ગઈ હતી.
ત્યાં એક ઘરના ગેટપર કાળો ચાર આંખવાળો
કૂતરો સાંકળથી બાંધેલ હતો. ખુદમાં જીગર ના હોય, એટલે લોકો કુતરા પાળે ચોર આવે તો કૂતરો સામનો કરે ઘરધણીને
બહાર ચોરનો સામનો કરવો ના પડે.

Read More

શબ્દો મૌન થઇ ગયા અને
તમે હૃદયમાં વશી ગયા.
લી. "આર્ય "
શુભરાત્રી 🙏