The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કર્મ કરશે અને કર્મફળ મળશે. જેટલી ઉચાઈ વધારે એટલો સંઘર્ષ વધારે, એટલો વધારે અનુભવ, એટલો વધારે એકલો-એકાંતિક અને એટલો જ વધારે મૃત્યુની નજદીક રહેતો હોય છે. મનોજ નાવડીયા #InspiredLiving #inspiration #nature #universe #karma #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #vishvkhoj #vishvyatri #heetkari #maravichar #saravichar #marivat #viral #viralpost #happiness #dogood #human #humanity
જીવનમાં ઓછા વત્તા જરૂર મળશે, ક્યાંક આવકારો તો જાકારો મળશે, બેઠો રહીશ આમ તો શું મળશે, ચાલતો રહીશ તો થોડુંક તો મળશે, કાટાંઓ વચ્ચે સુગંધ તો મળશે, વિશ્વાસ રાખીશ તો રસ્તો મળશે, વિધાતાએ કર્યું નક્કી એ મળશે, આશા રાખ કે કર્મનુ ફળ તો મળશે, આપવું નથી કોઇને તો શું મળશે, દેતો ફરીશ તો પુણ્ય જરૂર મળશે. મનોજ નાવડીયા #manojnavadiyapoetry #vishvyatri #vishvkhoj #heetkari #manojnavadiya #poem #poetry #saravichar #maravichar #marivat #kavita #poetrylovers #poetrycommunity #gujaratikavita #nature #universe #happiness #life
Vishv yatri book available at J D Gabali library, Surat
#vishvyatri પ્રિય મિત્રો અને સ્નેહીજનો, ના થોભે આ મન, ના થોભે આ સમય, બંન્ને ચાલે અદ્રશ્ય, કેવાં અવિરત યાત્રીઓ. આપણે બધાં જ અહીં એક વિશ્વ યાત્રી છીએ અને આપણે એક જીવનયાત્રા કરી રહ્યાં છીએ. આપણી આ જીવનયાત્રા સંઘર્ષોથી ભરેલી છે. આ યાત્રામાં મનુષ્યનો જન્મ થાય, બાળપણથી યૌવન બંને, યૌવનથી ઘડપણ આવે અને ઘડપણ સાથે મુત્યુ આવે, એમ એ બધાં જ સમયમાંથી પસાર થાય છે. આ યાત્રામા મનુષ્ય પોતાની જાતને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાની કોશિશ અને મથામણ કરતો હોય છે. ઘણીવાર મનુષ્ય સફળ થાય તો અસફળ પણ થાય છે, સુખ મળે તો દુઃખ પણ મળે છે, સાચું કર્મ કરે કાં તો ખોટું કર્મ પણ કરે, પણ આ બધામાંથી એક નવો અનુભવ, નવું જ્ઞાન અને નવી શીખ લઈને સતત આગળ વધતું રહેવું જોઈએ એ જ સાચો વિશ્વ યાત્રી છે. આ પુસ્તકનાં બધાં જ પ્રકરણ મનુષ્યને એક જીવનયાત્રા કરાવે છે. જેમા મનુષ્યને કૈઈક ને કૈઈક થોડુંક કે વધારે શીખવા, જાણવાં અને સમજવાની પ્રેરણા મળશે. આ પુસ્તક “વિશ્વ યાત્રી”માં ૩૦ પ્રેરણાત્મક લેખો અને લઘુ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમ મરજીવા દરિયામા ઊંડે સુંધી જઈને સાચાં મોતીઓ શોધીને લઈ આવે છે, એમજ આ મનુષ્ય પણ પોતાના મનને આ પુસ્તકનાં પ્રકરણોમાં ઊંડે સુધી ઉતારશે તો એને પણ જીવન જીવવાની કંઈક નવી રાહ અને પ્રેરણા મળી આવશે. ઘણાં મનુષ્ય સત તો જાણે છે, પણ એના તરફ પગ નથી માંડતા. પણ એક પ્રયત્ન કરવાથી એ જરૂર સફળ થાય છે. મને આશા છે કે આ પ્રેરણાત્મક લેખો અને લઘુ વાર્તાઓનો રસથાળ તમને જરૂર ગમશે ! પુસ્તક: વિશ્વ યાત્રી, 'એક જીવનયાત્રા' લેખક : મનોજ નાવડીયા (Manoj Navadiya) પ્રકાશક : શ્રી મહેન્દ્રભાઈ પી. શાહ & શ્રી રોનકભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ પુષ્ઠ સંખ્યા : ૧૧૮ કિંમત: ₹ ૨૨૫/- પુસ્તકનું સરનામું : Website: https://navbharatonline.com/authors/manoj-navadiya/vishvayatri-ek-jivanyatra-sukhne-kyan-shodhva-jau-e-to-saran-karmoman-chhupaine-bet.html Amazon: https://amzn.in/d/fuuiodn Google Play book : https://play.google.com/store/books/details?id=kbZ4EQAAQBAJ Wats up & Mo. 8000056148 ખૂબ ખૂબ આભાર, મનોજ નાવડીયા Manoj Navadiya
છેતરી રહ્યો છે, કેમ, પણ કોને એ, ચાલાક બન્યો છે, કેમ, કયાં સુધી એ, મોટો બની ગયો, કેમ, પણ કયારે એ, ખરેખર શું એ બીજાને ? કેમ, પણ જાતને નહીં એ.. મનોજ નાવડીયા
જેનું મન નિર્મળ છે, મેલું નથી, સાફ છે, એ જ સત્કર્મ કરે છે, એની પાસે જ ઈશ્વર રહે છે.. મનોજ નાવડીયા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser