Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

https://www.facebook.com/share/r/jnMGCnGbKLqoHx6P/?mibextid=D5vuiz

GOOD MORNING
HAVE A NICE DAY
PLS FORGIVE ME
I AM VERY SORRY
આજે વહેલી સવારે તમારું સપનું આવ્યું
સપના માં તમારો કોલ આવ્યો

chirag1768

રંગ નથી બદલાયો,
માણસ બદલાયો છે,

સીધાં રસ્તાઓ પર,
જાતે અટવાયો છે,

પાણી‌ નથી બદલાયું,
પ્રતિબિંબ ડોહળાયુ‌ છે,

સત્યની રાહ પર,
જુઠ્ઠને ફેલાવ્યું છે,

કર્મ નથી‌ બદલાયું,
માણસ બદલાયો છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

sharvarisoni5769

अंधेरे के ज़रा करीब, ओर रोशनी से दूर होना चाहता था में,
गुमनामी में रहना था मुझे, ओर मशहूर होना चाहता था में...

🚬

kishorshrimali4376

37 foundations Day work comptn our teem
jo internal level par work kar rahi hai mein iski jitni tarif likhu utna hi kam hoga parmeshwar hai ek Humara sara jag manav parivar.....

shilpipatahk

I always remember you
I can't forget you

chirag1768

pls try to understand
let me chance to explain
u must listen all my efforts and all my fact

pls 🙏🙏🙏🙏🙏🙏 yara

chirag1768

બહુ ફરક પડે છે મેડમ, કંકોડા નહીં કાંટા વાગે છે,જ્યારે સ્ટેટ્સ અને સ્ટોરી જોઇએ ત્યારે.ખુબ જ દુઃખ અને પસ્તાવો થાય છે
પણ‌ તમને મારી હાલ ની લાસ્ટ પોઝીશન ની કોઇ ખબર જ નથી.મેડમ હું મારી ભુલો સ્વીકારું છું અને મને આ ભુલો સુધારવા ની એક છેલ્લી તક આપવા વિનંતી છે.

chirag1768

इस दुनिया मे न हर वो इंसान खूबसूरत है,
जो अपने दिल की सुनता है,
मुस्कुराना, मुस्कुराते रहना, जीवन का एक अंश,
जिसे खूबसूरती निखर कर आती है।
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

muskan1810

રદયથી પરોપકારમાં વાળા યથા શક્તિ કાર્ય કે સેવા કરો ઈમા તકલીફ નથી, પણ સ્વાર્થ જોડો કે પોતાના માટે વીચારો ત્યાં તકલીફ આવે છે, સારા કાર્યો માં વીધનો આવે એ નવાઈ ની વાત નથી, પણ વીચલીત થયા વીના અવીરત કાર્ય સેવા ની સરવાણી ચાલુ રાખવી જોઈએ, નેકી કર દરીયામે ડાલ.. પાછું વળીને દેખવુંજ શું કામ ? કર્મ કર આગળ વધ એ પણ કર્તા નો ભાવ ત્યજી, માત્ર ઈશ્વર ના શેવક બની... અનંત આનંદ અતી ચીર શાંતિ નો અનુભવ થશે..જય શીવ ઓમકાર

hemantchayayahoo.com134011

gautam0218

gautam0218

gautam0218

🙏🙏જીવનમાં અમુક ઘટનાઓ તમે ભુલવા માંગો તો પણ ભુલી શકતાં નથી કેમ કે તમારા અસ્તિત્વની સાથે પડછાયા ની જેમ જોડાઈ ગઈ હોય છે.

જે રીતે અંધકારમાં થોડો પ્રકાશ મળ્યો અને પડછાયો સર્જાય છે તે જ રીતે જીવનમાં અમુક ઘટનાઓ, વ્યક્તિ કે સમયનું સંભારણું જે તે સમયે તે મુજબની પરિસ્થિતિ સર્જન પામતા જ સ્મૃતિપટ પર તરવરે છે.

જો તે સંભારણા ખુશીઓ સાથે જોડાયેલા હોય છે. તો વ્યક્તિ અન્યને કહીને કે ના કહીને પણ ખુશ રહી શકે છે.

જયારે તે સંભારણા દર્દનો અહેસાસ કરાવતાં હોય તો તેની પીડા તો માણસ કોઈને કહેવા માંગતો હોય તો પણ કહી શકતો નથી અને ખુદ અંદરથી જ અનંત પીડાથી દુઃખી થતો તેને સમય ની ક્ષણો દર્દનાક લાગતી હોય છે.

આવા સમયે તેને જો વિસ્મૃતિ નો રોગ થાય તો પણ તેનાં માટે વરદાનરૂપ હોય છે.🦚🦚

parmarmayur6557

**In the Embrace of Love**

Beneath the arch of timeless grace,
Where red blooms climb and softly trace,
Two hearts entwined in tender light,
A moment pure, a love so bright.

In whispers soft, their souls do speak,
A bond unbroken, strong yet meek,
With every glance, a story told,
Of love that's young, yet ages old.

The world fades out, just they remain,
In love's embrace, free from all pain,
A dance of hearts, a silent vow,
Forever starts in the here and
Harsha dalwadi tanu

369/.

harshadalwadi1181gma

વેપારી વર્ગને વેપાર કરવો હોય તો કોઈપણ વસ્તુનું વેચાણ માતાજી કે કોઈપણ દેવ ને નામે બ્રાન્ડ બનાવી દેવાની એટલે કોઈ પૂછે નહીં કે કેટલી કિંમત, કેવું છે?

"અંધશ્રદ્ધાની આંખો માત્ર નજીકનું નહીં,ઘણું દૂર નું જુએ છે."અને ખાસ તેનું પ્રેરક પરિબળ કહેવાતો "સુધરેલો વર્ગ" જ આ પાયામાં હોય છે.ખાસ કરી અભણ કરતાં ભણેલો વર્ગ જ આ "શ્રદ્ધા" નામની કુંવારી कन्या નાં વધુ સંખ્યામાં માં -બાપ બનતાં હોય છે.
મારી ભાષા જેને સમજાય તેને વંદન બાકી આપણા દેશમાં
એક મહાન તાત્વિક સંત થઇ ગયા...
"ચર્પટ" ઋષિ કે જેમણે એક
"ચર્પટપંજરીકાસ્ત્રોત્ર"દ્વારા
આવા સમાજને સંસ્કૃત ભાષામાં ગાળો દીધી છે.
"भजगोविन्दम् भजगोविंदम् मूढ़मतेll"
સામાન્ય માણસ સમજી શકે ના એવા શબ્દ પ્રયોગ દ્વારા તત્કાલિન સમાજને આ ઋષિએ પોતાની કલમ દ્વારા ભાન કરાવ્યું છે.
૧૦૦ અભણ બગડે તો કોઈ મોટી વાત નથી,પરંતુ "એક ભણેલો અને બુદ્ધિશાળી બગડે તે ખૂબ મોટી વાત છે."
"માટે અંધશ્રદ્ધા ભણેલો પકડી ના લે તે જ ખબર રાખવી."🥰🥰🥰🥰 लि.- वात्सल्य 🙏🏿

savdanjimakwana3600

શબ્દો સચવાય
તોજ
સંબધો સચવાય…
-કામિની

kamini6601

GOOD MORNING
HAPPY TUESDAY
અંનત ચતુર્થી ની શુભકામનાઓ
ગણપતિ બાપ્પા મોરિયા
ભઞવાન ગણપતિ બાપ્પા આપણી વચ્ચે ની ગેરસમજ દૂર કરે અને મજબૂત સંબંધો માટે આશીર્વાદ આપે

હું તને ચાહું છું હું તને કહું છું, અને ક્યારેક એવું પણ વિચારું કે તું પણ કહે
જાણું છું , તું પણ મને ખુબ ચાહે છે, પણ દરેક વ્યક્તિની પ્રેમની અભિવ્યક્તિ જુદી હોય છે
હું હું છું ને તું તું છે , તો પછી બંને એક સરખા કેમનું વર્તવાના!!
અને તું મારાથી જુદી છે એટલે તો ગમે છે!!
મને હમેશા શબ્દોમાં વ્યક્ત થતો પ્રેમ ગમ્યો, અને મન એવું જ ઝંખે, પણ પાછો વિચારું તો, તું મારી ચોઇસ છે એનું એક કારણ એજ તો છે કે તું બીજા બધાથી જુદી છે.
ભલે શબ્દોથી નથી કહ્યું કદી પણ તારા સતત મારી કેર કરવામાં એ દેખાય છે, મારી સામે તું ખૂબ સ્વભાવે કડક ને મજબૂત બનવાનો પ્રયાસ કરે છે પણ જાણું છું એ પાછળ તારો કોમળ સ્વભાવ!!
શબ્દો વગર પણ તારી આંખો એ પ્રેમ વ્યક્ત કરે છે, તારા હોઠ જુદું બોલે પણ આંખો તો એ પ્રેમ જાહેર કરી જ દે છે,
તારો ગુસ્સો પણ ખૂબ મીઠો લાગે મને, તું જ્યારે ગુસ્સો કરે ત્યારે તારી પર વધુ વહાલ આવે છે
હું ખૂબ મિસ કરું છું તને શું તું પણ મિસ કરે છે મને?????
PRAHET

chirag1768