Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ll પ્રક્ષાલન વિધિ ll
#ગુજરાતસમાચારના આજના ફ્રન્ટપૃષ્ઠ પર અંબાજી ખાતે હમણાં સંપન્ન થયેલો માઈ ભક્તોનો મેળાવડો "આરાસુરની અંબા માવડીનો મહામેળો" અને આ મેળામાં પદયાત્રી ભક્તોની ચરણરજ માતાજીએ માથે ચડાવી સૌ યાત્રિકોને આશીર્વાદ આપ્યા...🌺
બીજી બાજુ અખબારના છાપનારા લોકોને "રજ " એટલે "ગંદકી" સમજતા લોકોની બુદ્ધિની મને દયા આવે છે.
"પ્રક્ષાલન" શબ્દનો અર્થ થાય છે,પાપીઓના પગ વડે ખરતી રજ થી ગંદી થયેલી ભૂમિ સફાઈ કરી સ્વચ્છ કરવાની વિધિ.
સફાઈ કરવી જોઇએ એનો વિરોધ નથી પરંતુ કોઈની ભાવનાને ઠેસ મારવી એ મારે મન પાપ છે.આવા હીન શબ્દ વાપરી માતાજીના ભક્તોની આ અખબારના છાપનારે રીતસર ઠેકડી ઉડાડી છે.
પદયાત્રીના ચરણ માતાજીની પાવન ભૂમિ પર જતાં ઘસાઈને ઉજળા થયેલાને આ છાપાવાળા શું પાપી સમજે છે? જે છડેચોક આવા શબ્દ પ્રયોગ કરે છે?
બીબાઢાળ અભણ લોકોને "એડિટર" બનાવવાથી એનું પરિણામ આ જ હોય.એટલે જ ભાષાકીય ક્ષતિ,જોડણી,વાક્ય રચના, સાહિત્યના તમામ પ્રકારના ચોકઠામાં ફીટ બેસે તેવા કર્મીઓની ભરતી કરવી જોઈએ.
અપેક્ષા રાખું કે હવે પછી આવા શબ્દ પ્રયોગ દરેક અખબાર કે પત્રકાર મિત્રો ના કરે તેવી વિનંતી.
- વાત્સલ્ય

savdanjimakwana3600

"जब कोई व्यक्ति आपको कष्ट देता है,
तो ऐसा इसलिए होता है क्योंकि वह स्वयं भीतर से गहरे रूप में पीड़ित होता है,
और उसकी पीड़ा छलक रही होती है।
उसे दंड की आवश्यकता नहीं है;
उसे मदद की आवश्यकता है। यही संदेश वह भेज रहा है।"

this is problem between us

chirag1768

મને એટલી ખબર છે.. આયખું મારા પાછળ ઢાળનાર એક સતી નારી મારા ઘરે મારી રાહ જોઈ દરરોજ બેસે છે.. જયા સુધી હું ઘરે સુરક્ષિત ન પહોંચું, અને થોડો લેટ થાઉં તો ચીંતા જતાવી ફોન આવે કેમ આવવામાં મોડું થયું... આથી ઈશ્વર ની બીજી કઈ અસીમ કૃપા હોય?? જે એક ને પુરતો ન્યાય આપી શકે તે જગત સાથે ક્યારેય અન્યાય ન કરે. બાકી તો જગતની સોચ..કોણ પહોચી શકે તેને

hemantchayayahoo.com134011

........#_krishna 💞......

अजीब सी आदत है अपनी,
नफरत हो या मोहब्बत बड़ी शिद्दत से करते हैं।😉

avinashparmar224012

સમુદ્ર એ પણ અમૃત ભરેલો, પણ જોવા માટે નહીં, કારણ દેખવામાં તો બધું એક સમાન હોય, દેવત્વ ને પામી ચુક્યો છું, પ્રેમ મય જીવનથી.. પ્રેમાળ હોય તે ભળી શકે, ખુદના વખાણ નકામા છે કરવા.. અંતર આત્મા થી ઓળખવાના અભરખા હોય તેજ વાત કરે.. બાકી ને રામ રામ

hemantchayayahoo.com134011

સમય નથી વેડફવાનો ,હવે કીમતી છે ક્ષણ ક્ષણ, અમી ભરેલી નજરો થી અમૃત ઝરે છે, ઢોળવા નથી માગતો, આમ ફોગટ માં વેડફવા નથી માગતો, જરૂરત મંદને અચુક મળશે અમી દ્રષ્ટિ, બાકી ફાલતુ માટે આ ઘર છે દોયલા

hemantchayayahoo.com134011

ખુદનું જીવન સાક્ષાત્કાર કરી ચુક્યો છું, હવે ઉજાગર કરવા માંગતા હોય આ દુઃખી દુનીયા માંથી, ક્ષણીક જીવનને દીપાવવા માંગતા હોય, એમને માટે...
બાકી તો બધા તમારા મતે બધા બરાબરજ છો,

hemantchayayahoo.com134011

હું માંથી બહાર નીકળો , ખુદને ઓળખો, માનવ જીવનને ઓળખો વેડફો નહીં જીવન ,
હાં એકલા નથી શકય જીવન કોઈ સાથ જોઈએ જરૂર..પણ કેવો..લઈ ડુબે તેવો કે ભવસાગર પાર કરાવે તેવો??

hemantchayayahoo.com134011

એક થી એક ચડિયાતી કાયા ઘડી ઈશ્વરે પણ મન નોખા, દયા કરૂણા પ્રેમ ક્ષમા નીર્વીભીમાન અને સદાય પ્રસન્ન રહેનાર પાસે થીજ તમને કંઈક એવું પ્રાપ્ત થશે જે તમને તૃપ્ત કરશે.
કંઈક વીશેષ મળશે.. બાકી તો કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા. હું કેવો કેવી..મોજ શોખ આનંદ થાક અને અંતે નીરાશા..સાપડશે..
ચીર શાંતિ માટે...તો કોઈ દીવ્ય પુરુષ ને શરણે જાઓ..ઠગ ધુતારા બાવા ઢોગી પાખંડી પાસે નહીં..તત પુરુષ પાસે...

hemantchayayahoo.com134011

🦋...SuNo ┤_★__
हर रोज उसकी यादों के दौरे
पड़ते हैं मुझको”

कोई उस शख्स से समझोता
करा दो मेरा..💔
╭─❀💔༻ 
╨────────━❥  
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨────────━❥

loveguruaashiq.661810

shweta8274

shweta8274

# Love💕💕

shweta8274

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

sejalraval9932

પત્ની :- બજાર માં થી શાક લાઈ ને આવજો..
પતિઃ- પ્લીઝ મને ડીટેલ માં WA કર.
પત્ની એ વિગત વાર ખૂબ જ ડિટેલ માં વોટસઅપ કર્યો 😂👆🏻👆🏻

hemantparmar9337

ईश्वर ने जब सृष्टि को रचा
किसी भी चीज़ को
रंग से ख़ाली न रखा
छोड़ दिया बस पानी
बेरंग
बेस्वाद ।

इस ज़्यादती पर
बहुत रोया पानी ।

पानी घुल रहा था अपनी उदासियों में
और उदासियां घुल रही थीं
सृष्टि में ।

कहां पता था पानी को
वो हर रंग में घुल जाएगा
हर तिश्नगी बुझाएगा ।

कि अकल्पित रहेगा
जीवन उसके बिना ।

सृष्टि बननी थी, बनी
मैं बनी
तुम बने
फिर हम मिले ...

मुझे तुम भी
पानी जैसे ही लगे ।।

~गुंजन

hemantparmar9337

🦋...SuNo न┤_★__
ए लड़की.तेरी मोहब्बत में सँवरने
की आरज़ू है मुझे"

मेरी ज़िन्दगी से ज़्यादा अज़ीज़
है तू मुझे...❤️
╭─❀💔༻ 
╨─────────━❥  
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨─────────━❥

loveguruaashiq.661810

🙏🙏જીવન ક્યાં સંપૂર્ણ છે.કંઈક ને કંઈક ખામીઓ, ઊણપો રહેવાની જ શીતળતા થી ચમકતા ચંદ્ર પાસે સંપૂર્ણ પણું ક્ષણિક નું હોય છે. જ્યારે સંપૂર્ણ આકાર થી ચમકતા સુર્યને શીતળતા ક્યાં નસીબ છે.

જીવનનું પણ કંઈક આવું જ છે. જો સમજુતી કરતા આવડી ગયું તો જીવન જીવવામાં આનંદ છે.જો ફરિયાદો જ રહી તો દર્દનું પ્રમાણ સુર્યની ગરમી કરતા પણ વધુ દઝાડશે.

જીવનમાં આવતી નાનીમોટી મુશ્કેલીઓને સમજીને સામનો કરવામાં આવે તો ખરેખર ચંદ્ર જેવી શીતળતા મળે છે જરુર મળે છે.🦚🦚

parmarmayur6557

ભાઈ અનુપસિંહ પરમાર Anoopsinh Parmar દ્વારા લખવામાં આવેલ "માહિતી મંચ" બુક રિવ્યૂ...

..પુસ્તક...."માહિતી મંચ".... બહુ જ પ્રતિભાશાળી લેખિકા વિશાખા મોઠિયાનું આ પુસ્તક ... આજ ની યુવા પેઢી...વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ...સાથે ઉમદા વાંચનમાં રસ ધરાવતા વાચકો માટે અદ્દભુત જાણકારી પ્રાપ્ત કરાવતું શ્રેષ્ઠ પુસ્તક ... જુદાં જુદાં (૨૦) વિષયો પર એકદમ રસપ્રદ માહિતી...મહર્ષિ અરવિંદ ઘોષ....અને રાજા રવિ વર્મા કે જેમણે મા સરસ્વતિનું પહેલું ચિત્ર બનાવ્યું હતું..તેમની જીવન કથની... અશોક ચક્રનાં ૨૪ આરા શું સંદેશ આપે છે તે.. ઐતિહાસિક સ્થળોનાં પ્રવાસનનો શોખ ધરાવતા હોય તેઓ માટે ખાસ.. કર્ણાટકનું ઐતિહાસીક વિજયનગર અને ગુજરાત 'રાણીની વાવ". ક્રિસમસમાં સાન્તા ક્લોસ બનતાં સેન્ટ નિકોલસનો ઈતિહાસ...અંગે બહુ જ અદ્દભુત અને જાણવા જેવી સંપુર્ણ વાતો....યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં આપણાં દેશનો ઐતિહાસિક વારસો ધરાવતી ૪૦ સાઈટ્સની સંપૂર્ણ જાણકારી...વગેરે સહિત totally હટકે પુસ્તક....લેખિકા વિશાખા મોઠિયાનું જ અન્ય પુસ્તક "" નોલેજ ગાર્ડન " પણ એટલું જ સરસ....એના વિશે નજીકનાં દિવસોમાં જ વધુ જાણકારી આપીશ..શોપિઝન પ્રકાશન - અમદાવાદ દ્વારા પબ્લિશ થયેલા આ બંને પુસ્તકો વસાવવા જેવા..

- અનુપસિંહ પરમાર

બુક ખરીદવા માટે આપેલ નંબર પર સંપર્ક કરો - 7226067609

vmothiya2936

🙏🏻🙏🏻હસમુખભાઈ અને દમયંતીબેન બન્ને પોતાની દીકરીને સમજાવી રહ્યા હતા કે બેટા દીકરી પરણ્યા પછી સાસરે શોભે પિયરમાં નહીં.તને ખબર તો છે કે પરણિત દીકરી વધુ સમય પિયરમાં રહે તો લોકો કેવી કેવી વાતો કરે છે.

હસમુખભાઈ અને દમયંતીબેન બન્ને ભોળા જીવ અને સમાજ ની બીકે સમાજના રૂઢિચુસ્ત ખ્યાલો ને મનમાં ઠસાવી રાખેલા. દીકરી કહે, પિતાજી તમે સમજતા કેમ નથી. મારી મજબુરીને! હું ત્રણ થી ચાર વખત તમે સમજાવી તો ત્યાં ગઈ.મારી પણ તેમની સાથે રહેવાની ઈરછા છે. પરંતુ મારા સાસુ સસરા કે એમને પણ મારી પરવા નથી, રોજના નાની નાની બાબતોમાં ઝઘડાઓ મને ગાળો બોલવી.

હવે તો હદ થઈ ગઈ મને તે લોકો મારવા પણ લાગ્યા છે.હવે હું કરું તો પણ શું કરું? હું તેમને સમજું છું. પણ તેમની દહેજની લાલસા મારા હેત પર હાવી થઈ જાય છે.તે લોકો મારાથી છુટવા માંગે છે હવે હું જ બધાને છોડી દઈશ એવું થાય છે.

દમયંતીબેન પોતાની દીકરીને કહે બેટા એવું ચાલ્યા કરે સૌ સારું થઈ જશે. સમાજમાં તું અહિયાં રહીશ તો કેવી કેવી વાતો થશે.
બન્ને સમજાવી જ રહ્યા હોય છે ત્યાં ઘરની બાજુમાંથી એક અંતિમયાત્રા નીકળે છે. હસમુખભાઈ એ પુછતા માલૂમ પડ્યું કે કિશોરભાઈ નાં છોકરાની વહું એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

હસમુખભાઈ અને દમયંતીબેન બન્ને ને ધ્રાસકો પડ્યો એ સાથે જ તેમના 'સમાજ પ્રત્યેના રૂઢિચુસ્ત ખ્યાલો તુટી ગયા'. અને પોતાની દીકરીને કહ્યું,, બેટા, તું તારે અહિયાં જ નિરાંતે રહે "તારે કશું જ છોડીને જવાની જરૂર નથી". આપણે તેમને સમજાવી ચુક્યા છે.તારી વાતને હું સમજી ગયો છું કાલે જ વકીલ દ્વારા ડિવોર્સ ની નોટિસ મોકલું છું તું એક નવી જીંદગીની શરૂઆત કર.

હસમુખભાઈ અને દમયંતીબેન એ પોતાનો નિણર્ય બદલતા જ દીકરીએ પણ પોતાનો અંતિમ નિર્ણય રદ કર્યો બધું જ છોડી દેવાનો.🦚🦚

parmarmayur6557

gautam0218