Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મારા મનને અહિ થોડી વાચા આપુ છુ, આશા કરુ છુ આપને ગમશે !

bharatkumar

???

kavitapatel084038

શહીદ ભગતસિંહ ની જન્મ જયંતી પર નમન આ સપૂત ને..

kinjalpandya83.kp

parmarhitesh015135

દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી જ છે,
ક્યાંક આપી દો અને ક્યાંકથી લઇ લો !!

priyugohil2307gmailc

ગુપ્ત વંસાવલી- ભાગ-1
આમ્રપાલી-
લેખક ધૂમકેતુ

ધૂમકેતુ દ્વારા લખાયેલ ગુપ્તયુગ વાંસવલીની નવલિકા શ્રેણીની શરૂઆત આ નવલિકા 'આમ્રપાલી'થી થાય છે. ઇ.સ પૂર્વે પાંચમી થી છઠ્ઠી સદીથી વાર્તાની શરૂઆત થાય છે. ત્યારે બે પ્રકારના રાજ્યો અસ્તિત્વમાં હતા ગણતંત્ર અને રાજતંત્ર. રાજતંત્રમાં રાજાશાહી હતી.ગણતંત્રમાં એક લોકોના સમૂહ દ્વારા નિર્ણયો લેવામાં આવતા. વૈશાલી નગરી એ એક અદભુત નગરી હતી જેમાં ગણતંત્ર સ્થપાયેલું હતું. આજે આપણે જેને સંસદ કહીએ છીએ તેને ત્યારે સંથાગાર કહેવાતો અને તેમાં 7707 સભ્યો હતા જે આ નગરીની સતા ચલાવતા. અંગ્રેજો આ લોકશાહીની પ્રથા ભારતમાં લાવ્યા તે વાત ખોટી છે.ભૂતકાળમાં આપણાં દેશમાં આ પ્રથા હતીજ તે આનાથી સાબિત થાય છે. આ નગરી વૈશાલીમાં એક એવી પ્રથા હતી કે જે નગરીની સૌથી સુંદર સ્ત્રી હોય તે જનપદ કલ્યાણી બને. વૈશાલીની આ અદભુત જનપદ કલ્યાણી આમ્રપાલી થી કથાની શરૂઆત થાય છે.ધૂમકેતુ એ આમાં એટલા બધા સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે કે જેને જોઈને આપણને તેના જ્ઞાન અને વાંચન સામે નમન કરવાનું મન થઇ જાય. ઇતિહાસને એક સુંદર વાર્તા દ્વારા એટલો રસંપૂર્ણ બનાવ્યો કે એક વાર વાંચવાનું ચાલુ કરો એટલે જાણે તમે કોઈ મુવી જોતા હોય તેમ તમારી સામે દ્રશ્યો ઉભા થઇ જાય.

hirenbhatt

શુભ સવાર...
હમણાં થી ખબર નહી કેમ નાના મોટા બધાં જયાં જુઓ ત્યા મરવાની વાતો લઇ ને બેઠા છે. એક વાત સમજાતી નથી શુ મૌત એટલી સસ્તી છે ? અને જીંદગી મોંઘી?
અરે....એટલી બધી એક્સ્પેન્સીવ છે લાઇફ..અને આપણે એટલાં ગરીબ ફટેહાલ કે ઉઠીને શ્ર્વાસ લેવાનું, લોકો સાથે બોલવાનું, કોઇની તકલીફ સાંભળી ને એને હળવાં કરવાનું કે પછી આપણે હળવા થવાનું પણ અઘરું લાગે.
કેમ....? અરે..કેમ...? આપણે એટલા ઓછા કે ટુંકા મનનાં થઈ ગયાં કે આપણને જાત સીવાય કોઈ દેખાતુ નથી..એટલા સ્વાર્થી થઈ ગયા છે કે જે મા બાપે જન્મ આપી ને મોટા કર્યા એમનું પણ કંઇ ઋણ રાખતા જ નથી..મોત જો બોર્ડર પર આવે ને તો વિરગતી કહેવાય..પુછો એમના બાળકો..માતા પિતા કે પત્ની ને કેવું થાય જયારે કોઈ સાવ અજાણ્યાને માટે પોતાની જાત સાથે પરિવાર ને પણ હોમી દે છે..એટલે હવે જે ને પણ આત્મહત્યા જેવાં હલકા ,કાયર નાખી દીધા જેવા વિચારો આવે ને તો મહેરબાની કરી ને આર્મી ના કોઈ પણ વિંગ્ઝ મા જોડાઇ જાવ..કેમકે ત્યા જરુર છે લોકો ની અને જેમને મરવું જ છે એની મોતને પણ સહિદિ નું લેબલ તો મળી જ જશે...મરતા મરતા પણ કોઈનું સારું કરતા જાવ..બાકી આમતો રોજ કેટલાય કાયરો મરે ને કોઈ ને ફર્ક પણ ન પડે..મૃત્યુ હોય તો એવું કે મર્યા પછી પણ લોકો ના દિલો માં જીવાડી રાખે વર્ષો વરસ...

bindiyaghorecha

bhinoehsaasgmailcom

શહીદ ભગતસિંહ ને એમની જન્મ જયંતિ પર ખૂબ ખૂબ વંદન.
નેની ઉંમર ના બહાદુર લડવૈયા.

manthanpatel071293

સાચું ને ?

iamgujjuboy194101

मैने सोचा कि, एक बार सबकुछ पा लूं, बाद में खुद के साथ रहूंगा।
लेकिन, आज सबकुछ पाकर जब देखा,

तो, यार... मैने खुद को ही खो दिया...!!!

अगर खुद ही में मेरे पास नहीं हूं, तो फिर सबका क्या करूं?
तब जाके पता चला कि, फिर खुद को पाने के लिए सबकुछ खोना पड़ेगा।

लेकिन इसमें भी कोई शक नहीं है कि, आज मैने सबकुछ खोते हुए, खुद को पा लिया और खुद को पाते हुए सबकुछ पा लिया।

- Ronak Thakrar

#Kavyotsav

anonymous.658316

#કાવ્યોત્સવ
લાગણી
માટીનું માહરું કોડિયું કાચું ને તેલની ના લવ આય,
જૂઠું એનું હાડ જોતજોતામાં ધૂળ મહીં ઢબી જાય
-અંધારામાં આતમડો અથડાય.
નાખો પ્રભુ! એને પાવનભઠ્ઠીમાં, પાકીને એ પલટાય;
ભરો,ભરો પછી અક્ષય એમાં દેવોના ધૂતની આય
– અંધારામાં.......
જીવનતંતુ અનંત વણી એની દિવેટ કોડિયા માંહ્ય;
ચોકીએ ચેતન લોચન જાગ્રત, ચોરી ન કોઠી કરાય
– અંધારામાં.......
સત્યસૂરજની તેજસળીએ પેટાવો દિપકરાય;
કાળજાના અંધકાર હઠીલા પ્રલીન પળમાં થાય
– અંધારામાં.......

pvtgmcrbgmail.com001635

# કાવ્યોત્સવ

falgunithakkar190658

Read more of my thoughts on YourQuote app at

માણસ... ઈશ્વર... #thirdquote
https://yq.app.link/5VRXpscGyQ

falgunithakkar190658

maakrupaa

#KAVYOTASAV

1.'उसका नाम'

वो मेरे दिल का
एक कोना है
जहाँ पर सिर्फ
उसका ही नाम
लिखा है...
दिन भर की
भीड़-भाड़ में
उसकी ही है
हर सुबह-शाम,
बस उसके ही
नाम लिखा है....

2.'तुमसे मिलना'

तुमसे मिलना जैसे
सुकून का मिलना,
जैसे अंदर तक
मेरे मन का भरना...

जैसे मेरी ख्वाहिशों का
थोड़ा सा पूरा होना,
जैसे मुझे एक मंदिर सी
पनाह का मिलना....

तुमसे मिलना जैसे
शांति का मिलना,
चंद लम्हों के लिए जैसे
जिंदगी का मिलना

तुमसे मिलना जैसे
खुद की ही रूह के
किसी रूप से मिलना

3.'मन'

खुदा के सदके में उसे अपने
गले लगाने का मन करता है,

जो वो लौट कर आया है
ज़िंदगी में,तो फिर
मुस्कुराने का मन करता है,

फिर जुदा ना हो जाए
हम कल किसी बात पर,
हसीं साथ के ये खूबसूरत
सिलसिले फिर शुरू करने से
मगर दिल डरता है।

प्रांंजल श्रीवास्तव,भोपाल

pranjalshrivastava5989