Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

वक़्त से पहले समझो ज़िंदगी ✨

खुद के समय को सबसे अनमोल समझो,

क्योंकि वही तुम्हें सुकून देता है।

अपनी शांति चुनो,

अपने सपनों को समय दो,

और वही करो जिससे दिल सच में खुश हो…

यहाँ कोई किसी का नहीं है,

रास्ता वही चुनना जो तुम्हें सुकून दे। 🌿



इरफ़ान साहब ने बहुत खूबसूरती से कहा है —

“ज़िंदगी छोटी नहीं होती,

हम जीना ही देर से शुरू करते हैं।

जब तक रास्ते समझ में आते हैं,

तब तक लौटने का वक्त हो जाता है।” ✨

nensivithalani.210365

अनुभूति,अनुश्रुति,अनुकूल,अनुदान,अनुदार*

ईश्वर की अनुभूति पा, होते व्यक्ति महान।
आस्था औ विश्वास से, दृढ़-निश्चय की खान।।

अनुश्रुति के बल पर लिखे, अपने वेद-पुरान।
जीवन की संजीवनी,ऋषि मुनियों का ज्ञान।।

परिस्थितियाँ अनुकूल अब, प्रगतिशील का शोर।
भारत उन्नति कर रहा, निश्चित होगी भोर।।

सरकारी अनुदान पा, करें श्रेष्ठ व्यापार।
श्रमिकों को भी काम दें, उन्नति का आधार।।

मातृ-भूमि ऋण भूल कर, दिखते कुछ अनुदार।
निज स्वार्थों में उलझते, भारत पर हैं भार।।

मनोज कुमार शुक्ल 'मनोज'

manojkumarshukla2029

मियां बीबी: ऊर्जा का विज्ञान ✧

✍🏻 — 🙏🌸 𝓐𝓰𝔂𝓪𝓣 𝓐𝓰𝔂𝓪𝓷𝓲

---

प्रस्तावना

मानव–जीवन में पति–पत्नी का संबंध केवल सामाजिक या भावनात्मक अनुबंध नहीं है।
यह ऊर्जा के आदान–प्रदान का गहरा विज्ञान है, जिसे अक्सर लोग अनदेखा कर देते हैं।
पति अपनी इच्छाओं और दबावों से जो ऊर्जा प्रेषित करता है, वही पत्नी के मन और व्यवहार में परावर्तित होकर लौटती है।
इस विज्ञान को समझना ही दाम्पत्य के संघर्ष और तनाव से मुक्त होने का मार्ग है।

---

1. पुरुष की स्थिति

पुरुष पूरे दिन इच्छाओं से घिरा रहता है—काम, महत्वाकांक्षा, असंतोष और दबाव।
यदि ये इच्छाएँ रचनात्मक कर्म में बदलें तो ऊर्जा आनंद बन जाती है।
पर जब वे अधूरी रह जाती हैं, तो भीतर दबाव बनाती हैं और अंततः कामवासना (sexual energy) में ढल जाती हैं।

घर लौटकर यही दबाव पत्नी पर उतरता है—कभी शारीरिक आग्रह, कभी चिड़चिड़ाहट, कभी गुस्से के रूप में।

---

2. स्त्री की स्थिति

स्त्री का मन और शरीर धारण (धृति) की शक्ति है।
वह पति से जो भी ऊर्जा पाती है, उसे कई गुना बढ़ाकर लौटाती है।

यदि पुरुष प्रेम देता है → स्त्री वही प्रेम गुणा करके लौटाती है।

यदि पुरुष तनाव या गुस्सा देता है → स्त्री वही ऊर्जा और तीव्रता से लौटाती है।

पत्नी का व्यवहार पति के ही दिए का प्रत्यक्ष प्रतिबिंब है।

---

3. परिणाम

जब पुरुष इस नियम को नहीं समझता, तो वह पत्नी को दोष देने लगता है।
उसे लगता है कि शादी गलती थी, पत्नी कठिन है।
पर सत्य यह है कि समस्या पत्नी में नहीं, बल्कि ऊर्जा के विज्ञान को न समझने में है।
इसी अज्ञान से तलाक, झगड़े और तनाव बार–बार जन्म लेते हैं।

---

4. मूल सूत्र

“स्त्री वही लौटाती है जो पुरुष देता है।”
यह न कोई नैतिक उपदेश है, न कोई दोषारोपण—यह शुद्ध विज्ञान है।

उपसंहार

दाम्पत्य को सुखमय और संतुलित बनाने का रहस्य पत्नी को बदलने में नहीं, बल्कि पुरुष के अपने भीतर बदलने में है।
जैसे बीज की गुणवत्ता से फसल का स्वरूप तय होता है, वैसे ही पति की ऊर्जा से संबंध का स्वरूप बनता है।

पुरुष यदि प्रेम, धैर्य और समझ बोए, तो घर मंदिर की तरह खिलेगा।
पर यदि वह तनाव, दबाव और क्रोध बोएगा, तो वही कांटे बनकर लौटेंगे।

गृहस्थ जीवन का सत्य यही है—ऊर्जा देना ही ऊर्जा पाना है।

bhutaji

પ્રકૃતિ રિસાઈ રહી છે.

તેનું તાંડવ જોતા તો લાગી જ રહ્યું છે.

પર્વતીય વિસ્તારોમાં આભ ફાટી રહ્યા છે.
જે લોકોને આભ જેવું હ્ર્દય ફાટ આક્રંદ કરાવે છે.

ખળ-ખળ વહેતી સરિતાઓ ધડ-ધડાટ વહીને પોતાનાં જળમાં કિનારાની જમીનોને વધુને વધુ દબાવી રહી છે.

સમૃદ્ધ પણ તોફાને ચડે છે, વૃક્ષો પવન નો માર વેઠી શકતાં નથી અને મૂળ સાથે જમીનદોસ્ત થઈ રહ્યા છે.

હા,પણ તે વૃક્ષો ને માણસનાં કુહાડીના ઘા કરતા મૂળ સહિતનો મોક્ષ ગમશે.

આવું બધું કેમ થઈ રહ્યું છે, જે માણસને ગમતું ના હોય?

કંઈક તો કારણ હશે જ

અહિયાં કૃષ્ણની ભગવદગીતા યાદ આવી.

હા તે બધા સત્ય માણે છે, તો પછી તેને તો યાદ કરવી જ પડે.

કર્મનો સિદ્ધાંત:- માણસને તેની સાથે ના ગમતું કર્મ કોઈ તેની સાથે ના કરે, તો તેને પણ કોઈને ના ગમતું કર્મ ના કરવું જોઈએ.

બસ સમજાઈ ગયું ને
પ્રકૃતિ કેમ રિસાઈ છે.

એમ જ તો થોડી આ રીતે પ્રકૃતિ કોપાયમાન થાય!

ઈશ્વરે પૃથ્વી પર માણસ સાથે પશુપક્ષી અને પ્રકૃતિનું પણ નિર્માણ કર્યું.

મારું તો માનવું છે કે માણસ સાથે દરેક સજીવ પણ પ્રકૃતિનું જ અભિન્ન અંગ છે.

કોઈનાં વિચારે અલગ પણ હોય શકે,
તેમાં પણ ના નથી.

મનુષ્ય જ્યારે જીવંત પ્રકૃતિ સાથે રહેતો ત્યારે બન્ને વચ્ચે એક એકત્વભાવનું તાદાત્મ્ય બની રહેતું હતું.

મનુષ્ય હળીમળીને હરિયાળી સાચવતા અને માણતા.
પ્રકૃતિ મનુષ્યને તંદુરસ્તી આપીને સંતોષ સાથેનું સુખ આપી ને સાચવતી.

બન્નેને ત્યાં સુધી કોઈ વાંધો ના હતો.

માણસ પ્રકૃતિ વચ્ચે રહીને તેનાં પ્રાકૃતિક ધનાઢ્ય વૈભવને માણતાં ખરેખર તે સમયે પ્રકૃતિ પણ પ્રફુલ્લિત રહેતી.
કેમકે માણસ માણતાં હતાં મારતાં ના હતાં.

બસ જ્યારથી માણસ જડ ઈંટ, કપચી અને રેતીના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. પ્રકૃતિના વિકાસ ને મારીને ખુદનાં વિકાસ નાં નામે.

ધીરે ધીરે માણસ વધું પ્રમાણમાં જડત્વ સાથે રહેતા જ જડતા આવવા લાગી.

જડતા આવે જ.

કેમકે પથ્થર શ્વાસ થોડા આપે.

જે મૃત છે તેનામાં હકારાત્મક ઉર્જા થોડી પ્રાપ્ત થવાની.

મૃતમાં પણ પ્રાણ પુરવા પડે. એટલાં સમર્થ હજુ અણસમજુ માનવ ક્યાં?

જ્ઞાની એવું કરશે નહીં.


બસ માણસ જેમ જેમ જડ,મૃત પદાર્થો થી ઘેરાતો ગયો એટલો જ પ્રકૃતિથી રિસાઈ જવા લાગ્યો.

હવે કોઈ વારંવાર અણ દેખું કરે કે કરે અદેખાઈ અને પાછું નુકશાન પણ કરે.

તો પછી રિસાઇ જાય પછી પ્રકૃતિ હોય કે માણસ.

માણસ કરતાં પ્રકૃતિ તો ઘણા ત્રાસ પછી રિસાઈ છે.

માણસોનું તો શું કહેવું! બસ જરા અમથી સુવિધાઓ માટે પણ અઢળક નુકશાન કરે.

જો સુવિધાઓ ના મળી તો પણ ગુસ્સા સાથે રિસાઈ જાય.
સાચું છે ને?

બસ પ્રકૃતિ પણ માણસને જોઈને જ શીખી ગઈ છે જેવા સાથે તેવા.

parmarmayur6557

वर्तमान जियो तो
चौबीस घंटे क्षणों में पिघल जाते,
गहरे उतर जाओ तो
क्षण भी श्वासों में खो जाते।
भूत–भविष्य सब भ्रम है,
यह ‘अभी’ भी छोटा पड़ जाता है।

bhutaji

" રહી ગયાં "

દિલમાં એમની યાદોનાં જ નિશાન રહી ગયાં.
એ તો ચાલ્યાં ગયાં, ને અમે હેરાન રહી ગયાં.

સપનાં તૂટ્યાં આંખનાં એક પછી એક એ રીતે,
કે, શું કહું? દિલનાં અધૂરાં અરમાન રહી ગયાં.

ચોમેર છવાઈ ગઈ નિર્જનતા, હૃદયની ધરા પર!
વેરાન આ હૃદયમાં બસ ખાલી મકાન રહી ગયાં.

ખબર નો'તી પ્રેમમાં જરૂરી હોય છે હોશિયારી,
પ્રણયની શતરંજમાં અમે તો નાદાન રહી ગયાં.

ધીરે ધીરે બેસ્વાદ થતી જાય છે આ જિંદગી,
ધડકતે હૃદયે પણ અમે તો બેજાન રહી ગયાં.

બેધારી છે તલવાર, આ મહોબ્બત તો, "વ્યોમ"
ઉજડી ગયાં પ્રેમ ઉપવન, ને મસાણ રહી ગયાં.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

☘️अळूची भजी

🍀कृती

प्रथम अळूच्या पानांचे बारीक तुकडे करून घेतले
आधीच करून ठेवलेल्या चिंचेच्या कोळात ही पाने तास भर भिजत ठेवली
म्हणजे पानांची खाज कमी होते

🍀 डाळीचे पीठ ,थोडी तांदूळ पिठी , गूळ , मीठ , हळद , तिखट , काळा मसाला , थोडी बडीशेप (चविष्ट लागते )कोथिंबीर , थोडे ओले खोबरे , इत्यादी सर्वच अंदाजे घेऊन
त्यात हे चिंचेच्या कोळात भिजवलेले अळूच्या पानांचे तुकडे घालून थोडे घट्टसर पीठ भिजवले

🍀नंतर यात कडक तेलाचे मोहन घातले
व मंद आचेवर छोटया आकारात खरपूस मंद आचेवर तळली
😊

jayvrishaligmailcom

" प्रेम आहे तुझ्यावर"..म्हणालो....
.......तर म्हणतेस..".काहीतरीच.. काय..??"
आणि मान उडवतेस...
पण डोळे तर तुझे ...काही वेगळंच दाखवत असतात..!
............नाही नाही म्हणतेस मानेने..
..पण..हे तुझे...लालचुटुक ओठ तर..
.......काही वेगळेच सांगु पहातायत..!!
.................जवळ येतेस काहीतरी सांगायला..
..तर गालावरचा गुलाबी रंग ...
चहेरा खुलवत असतो.....!!!
...किती नाही....नाही..म्ह्मणलंस,,तरी..
तुला कळतय का" वेडाबाई.."
अग जेव्हा मी गुंतलो ना तुझ्यात.....
तेव्हाच तुलाही घेतलय गुंतवुन माझ्यात..!!

jayvrishaligmailcom