Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(17.8k)

પતિ ને બાળકોની નજરમાં હીરો બનાવવો
કે ઝીરો તે પત્નીના હાથમાં હોય છે.

બાળકોના હ્નદયમાં માં પ્રત્યે માન સન્માનની
લાગણી રોપવી કે નહીં એ પતિના હાથમાં હોય છે.
✍🏼"આર્ય "

Read More

લોકો જીવતાને અણદેખ્યા
કરીને મરેલા ને યાદ કરે છે.

જીવતાં ડૂબી જાય છે જળમાં
મૃત્યુ પછી લાશ પાણીમાં તરે છે.

ગરીબાના બાળકો ભૂખ્યા બેઠા છે ને
લોકો મૂર્તિઓ ને છપ્પન ભોગ ધરે છે.

સંસ્કાર અને સમજણ જરૂરી છે જીવનમાં છતાં
કળયુગમાં સરસ્વતીનું કહ્યુ લક્ષ્મી ક્યાં કરે છે

પ્રેમને બદનામ કરીને કામ ખુલ્લેઆમ ફરે છે
અહમના પૂતળા અહીં ઈશ્વર થી ક્યાં ડરે છે.
✍🏼"આર્ય "

Read More