Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(39)

સત્યને હણવા માટે જૂઠ લાખ પૈતરા કરે છે
પણ સત્યને ના હણી શકે કારણ સત્યની
રક્ષા ભગવાન ખુદ રક્ષક બનીને કરે છે.
સુપ્રભાત 🙏🏼 લી. "આર્ય"

Read More

ભારતમાં રાજપૂત ના હોત તો
હિન્દુસ્તાનમાં હિન્દુ પણ ના હોત
મહારાણા પ્રતાપ અને શિવાજી ના હોત
તો આજે મંદિરોમાં ભગવાન પણ ના હોત.
લી. "આર્ય "

Read More

જય રાજપૂતાના 🙏🏼

epost thumb

ખાવાનું જોઈને ભૂખ લાગવી એ પ્રકૃતિ છે
ભૂખ ના લાગી હોય છતાંય ખાઈ લેવું એ વિકૃતિ છે અને ભૂખ લાગ્યા પછી ખાવું એ સંસ્કૃતિ છે.

"આર્ય"

Read More