ઈસુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

ઈસુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful ઈસુ quote can lift spirits and rekindle determination. ઈસુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

ઈસુ bites

બધાને એક બીજા ઉપર આધારિત પ્રેમ કરે છે,
કારણકે,
પ્રેમ બઘાં પાપ ને આવરી લે છે.

#ઈસુ

अपने दुश्मनों से प्रेम करो और उनके लिए प्रार्थना करो जो तुम्हे सताते हैं, ताकि तुम उस पिता की संतान बन सको जो स्वर्ग में है; क्योंकि वह अपना सूर्य बुराई और अच्छाई दोनों पर उदय करता है, और न्यायी अन्यायी दोनों पर वर्षा करता है.

#ઈસુ

ક્રોસ પર જડેલા #ઈસુ ને જોઈ સમજાયું,

કે પ્રેમ અને કરૂણા જ કાફી નથી,

ધર્મના રક્ષણ માટે જરૂર પડે,

સુદર્શન પણ લેવું પડે.....


- "લિહાજ"

ઈસુ એ કહ્યુ : માર્ગ, સત્ય અને જીવન હુ છું. હુ જગતનું અજવાળું છું. મારા આશ્રય વીના પરમેશ્વર પિતા પાસે કોઈઆવતું નથી. પાપની મજદૂરી તો મૃત્યુ છે અને મૃત્યુમાંથી ઉગારવા તેમજ નવું જીવન આપવા ઈસુએ ક્રૂસ ઉપર અતિ પીડાદાયક મૃત્યુ સ્વીકાર્યું. અને, ત્રીજા દિવસે પુનરુથાન પામ્યાં. મૃત્યુને હરાવી નવા જીવનનો માર્ગ તૈયાર કર્યો.

"પારખીને જુઓ, ઈસુ કેટલા ભલા છે!"
#ઈસુ

આમ તો મારી દરેક વાત અનુભવ સાથે સંકળાયેલી હોય છે.. અધ્યાત્મ દરેક ના જીવન સાથે જોડાયેલું જ છે પણ ખ્યાલ નથી હોતો..

એક સત્ય ઘટના

આજ થી થોડા વર્ષો પહેલા મને પથરી થયેલી(જે કોઈ પણ દવા વગર મેં માત્ર બેસી રહી ને મટાડી, ખૂબ જ મોટી હોસ્પિટલ ના યુરોલજીસ્ટ પણ હેરાન થઈ ગયા કેમકે એ હંમેશા કહેતા ઓપરેશન કરાવો બાકી ગમે ત્યારે 108 માં આવવું પડશે) અને એ પણ 17 MM ની અને મારું મન જાણે છે કે શું દુખાવો થાય.. પ્રસુતિ ની પીડા પછી આ બીજા નંબર નો દુઃખાવો છે.
જ્યારે દુઃખાવો થાય ત્યારે #ઈસુ મને બહુ યાદ આવતા..

જ્યારે એને શૂળી એ ચડાવી રહ્યા હતા ત્યારે એ બોલ્યા "હે ઈશ્વર આ તું શું કરાવે છે હું તારો દૂત અને આ લોકો આવો વ્યવહાર મારી સાથે કરે ?"
અને બીજી જ ક્ષણે તેઓ બોલ્યા " હે ઈશ્વર મને માફ કરજે, હું બહેકી ગયો હતો.. તું જે કરે એ યોગ્ય જ હોય કેમકે હું તારા કરતા વધુ નથી જાણતો....."


આ વાત યાદ કરી ને હું પેટ પકડી ને પડ્યો રહેતો અને સમય જતો રહેતો અને હું નોર્મલ થઈ જતો...

આ ઘટના ની ઊંડી અસર એવી થઈ કે મારા શહેર ના 3 નામાંકિત ડોક્ટરો એ મારા પિતાજી ને કહ્યું કે આમને દવા ની જરૂર નથી આમને ઘરે લઈ જાવ, જેમ છે એમ રહેવા દો...

ખરેખર આ અવતાર ની આ ઘટના નો મારા જીવન માં બહુ મહત્વ નો ફાળો રહ્યો છે... જ્યારે એમ લાગે કે આમ થવું જોઈતું હતું ત્યારે તરત યાદ આવે કે " હે ઈશ્વર તું જે કરતો હોય એ યોગ્ય જ હોય, હું તારા કરતા વધુ નથી જાણતો........"
#ઈસુ

#ઈસુ તો છે ક્ષમા નો ભંડાર
સામે ભલે ને હોય ચંડાલ

માફ કર્યા એમના કાતિલ ને
શિખવ્યું સાફ રાખવું દિલ ને

સંદેશ દિધો જગતને ક્ષમાનો
પણ યાદ ક્યાં રાખે જમાનો?

રાખજે મન તારૂં હમેશાં સાફ
#ઈસુ ની જેમ તું પણ કરજે માફ

#ઈસુ