The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
કયારેક માણસને પોતાના જીવાતા જીવનનો જ થાક લાગતો હોય છે... માણસ સમુહમાં અને ટોળામાં જીવતો પણ એકલો પડી જાય છે.. કયારેક પોતાના પરિવારના કંકાસથી કંટાળી જાય છે તો કયારેક દુનિયાથી... તો કયારેક પોતાની ઈચ્છાઓથી.. તો કયારેક જવાબદારીઓ અને સમાજના નિયમોથી.. હજારો ખ્વાહિશો અને સપનાઓ છે પણ કોઈક કોઈક લોકો માટે આ આઝાદી જ કયા હોય છે... ખુદના વજુદનુ પણ અહીં કોઈ મુલ્ય નથી... માણસ મશીન બનતો જાય છે.. પોતાની અંદર શું છે તે કયા જુએ છે... બસ રોજ માણસને દબાવવામાં જ આવે છે કે જે સામાન્ય લોકો જીવે છે તેમ જ જીવ... પોતાના comfort zone માંથી બહાર જ નિકળવા નથી દેતા... દરેક માણસને સપના જોવાની અને સાથૅક કરવા આઝાદી મળવી જોઈએ.. જેની પાસે કોઈ સપનું નથી એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે... ભલે તે મોટું હોય કે નાનુ.. દબાવમાં જીવતા માણસની કોઈ ઓકાત નથી રેતી કઈ કરી શકે.. અહી રોજ સવારે મરવા માટે ઉઠી જીદંગી જીવવાનો પ્રયાસ કરવો પડે છે... પોતાની મરજી અને આઝાદી મુજબ જીવવું ખુબ જ ખમીરી નુ કામ છે તેની કિંમત પણ ચુકવવી પડે છે.. કોઈક મહાન લોકો જ આ કરી શકે છે.. કારણ કે માણસ ડરપોક છે પોતે હારી જશે તો.. અસફળ બનશે તો.. આવા વિચાર જ પાછળ પાડે છે.. આ આઝાદીની લડાઈ ખુદ માટે લડવાની હોય છે લાગણીઓ અને ભાવનાઓ માં વહી જાય તો એનો મતલબ નથી.. કયારેક પોતાના લોકો અને ખુદથી પણ લડવું પડે.. દરીયામાં કુદી પડવુ પડે હજારો પ્રયત્ન બાદ સાચા મોતી મળે છે એવી રીતે હારજીત ગૌણ છે પણ લડવું જરૂરી છે... યુદ્ધના મેદાનમાં સાચો યોદ્ઘો કા તો જીતે છે કા તો બ્રંહ્માડ ને પાર કરિ મોક્ષ પામે છે... એમ જીવન કુરૂકક્ષેત્ર છે.. જેમ કુષ્ણએ બધા રીતીરિવાજો તોડી પોતાનો રસ્તો બનાવ્યો.. પોતાના આત્માની ચોખાઈથી રહયા.. ધર્મ ને કમૅ નો રસ્તો બતાવ્યો...
કહેવા માંગુ છું,તમને.
સંબંધોમાં સુકુન મળવુ જોઈએ સાહેબ જયારે સંબંધોમાં થાક લાગવા લાગે ત્યારે સમજવું કાઈક ખોટું થઈ રહયું છે....
what's happen with you is 10% how you take it is 90%. ''''ATTITUDE''''
Hey! Kaliyugni kahani thoda j sabdoma aapni samkash raju krie. Aapna vicharoni ap-le krie etle jivan ma kaik navu janva ane shikhva male to aavo ek najar krie shabdo taraf thi udbhavta bhav, lagnio ane prem taraf.
We introduced Matrubharti to Mumbai audience at Lit-O-Fest literature festival
Kash ha jo pasand kar vo he sab mila
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser