ગઈ કાલે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેસ થયું તેમાં 242 લોકો આગમાં ભડથું થઇ ગયા આ બહુજ દુઃખદ ઘટના છે પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું સમય બપોરના 1:38 થયો હતો ને તે ચાર થી પાંચ જ઼ મિનિટમાં જ઼ એક હોસ્ટેલ ઉપર આવીને પડ્યું
આ સમાચાર ભારત તેમજ વિદેશમાં પણ હવે વહેતા થઇ ગયા
પણ એક વાત જણાવવાની કે એક ભાઈ જે પોતાની પત્ની ના ફૂલો નદીમાં પધરાવવા આવ્યા હતા તે પણ આ જ઼ પ્લેનમાં હતા જે તેમની બે દીકરીઓ લંડનમાં એક સંબંધીને ત્યાં મૂકીને આવ્યા હતા તો તમે વિચારો કે હવે તેમને માતા પણ મહિના પહેલા ચાલી ગઈ હતી ને હવે બાકી બચેલા પિતા પણ હવે આ દુનિયામાં ના રહ્યા
શું હશે તે બંને બાળકીઓનું
જીવન..એક લાંબી નિરાશા