!! સત્ય !!
એવું ક્યારેય ના માનવું.... જેના પક્ષ માં વધારે લોકો હોય એ સાચું હોય... કારણકે દુર્યોધન ના પક્ષ મા નેવું ટકા લોકો હતા પણ સાચું કોણ હતુ ખબર છે ને પાંડવો સાચા હતા મતલબ જ્યારે તમે સાચા હોવ તો ભલે ને સામે જૂઠા ની ફોઝ હોય ઈશ્વર તમારો સાથ આપેશે માટે કોઇ દીવસ ડરવું નહીં અને સત્ય નો સાથ છોડવો નહિ
!! જય શ્રી કૃષ્ણ !!