આં દીવા સાથે, મારા દિલનો દીવો બિ ઝલહલાઓ, મારા નાથ;
ભલે જગત પરાયું રહે, પણ રહે સદૈવ મને, તમારો સંગાથ
કરી મેહરબાની મુજપર, ઝાલી રાખજો આં નાતવાન હાથ
છે મને પણ ખબર ઓ મારા નાથ, કે હું નથી તમારો ઉત્તમ શિષ્ય પાર્થ;
તો પણ કરું છું અંતર મનથી વિનંતિ, ઝાલી રાખજો આં મારા હાથ.
Armin Dutia Motashaw