તરંગોના પ્રકારના હોય છે સરોવરમાં ઉઠતા સોહામણા તો ક્યારેક મનમાં ઉઠતા બીહામણા, માણસ જયારે વિકટ પરિસ્થિતિમાં હોય ત્યારે આ તરંગોનો ઘોડાપૂર આવે છે ને ધીરજથી કામ ના લે તો ઘણા સંબંધો તેમા વહી જાય છે....
પડે ટીપું આકાશેથી ને સરોવર તરંગે શોભી ઉઠે
પડે ટીપું આંખોથી ને સંબંધો ત્રાજવે તોલી બેસે.
#તરંગી