આપણે દરેક વખતે એવું ઇચ્છીએ છીએ કે સૌ આપણો આદર કરે, આપણને માન-પાનથી બોલાવે, પણ શું આપણે એને આદર આપવામાં સમર્થ બની રહીએ છીએ?? આપણે કોઈનો આદર કરીશું તો જ વ્યક્તિને આપણને આદરથી બોલાવાની ઈચ્છા થશે.પ્રેમ અને નફરતની જેમ આપણને આદર અને અનાદર પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જ મળતું હોય છે!!
#આદર