રામ ના હોય એ, રાવણના પૂતળા બાળે
જે ખુદ સાવજ ના હોય એ, કુતરા પાળે.
લી. "આર્ય "
મિત્રો હું કાલે બજારમાં ગઈ હતી.
ત્યાં એક ઘરના ગેટપર કાળો ચાર આંખવાળો
કૂતરો સાંકળથી બાંધેલ હતો. ખુદમાં જીગર ના હોય, એટલે લોકો કુતરા પાળે ચોર આવે તો કૂતરો સામનો કરે ઘરધણીને
બહાર ચોરનો સામનો કરવો ના પડે.