Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(39)

ભારતમાં રાજપૂત ના હોત તો
હિન્દુસ્તાનમાં હિન્દુ પણ ના હોત
મહારાણા પ્રતાપ અને શિવાજી ના હોત
તો આજે મંદિરોમાં ભગવાન પણ ના હોત.
લી. "આર્ય "

Read More

જય રાજપૂતાના 🙏🏼

epost thumb

ખાવાનું જોઈને ભૂખ લાગવી એ પ્રકૃતિ છે
ભૂખ ના લાગી હોય છતાંય ખાઈ લેવું એ વિકૃતિ છે અને ભૂખ લાગ્યા પછી ખાવું એ સંસ્કૃતિ છે.

"આર્ય"

Read More

આજીવન લોકો યમરાજ ની સાથે
રહે છે છતાં મૃત્યુ થી ડરે છે "આર્ય "
આપણો પડછાયો જ યમરાજ છે અને
આપણું અવચેતન મન ચિત્રગુપ્ત છે

Read More

રસ્તામાં સામે બિલાડી મળે ને આપશુકન થતા એ જમાના ગયા,હવે તો સામે ગર્ભમાં બાળક ને મારનાર સ્ત્રી કે સ્ત્રી ને કામની નજરે જુએ એવો પુરુષ મળે તો પણ અપાસશુંકન જ થાય "આર્ય "

Read More