સબંધોનાં સરવાળા ને ગણિત ઘણું અલગ છે. સબંધો ની ટકાવારી અને પ્રમાણ પણ ઘણું અલગ છે, તેમાં કયારેય 50:50 નું પ્રમાણ કામ નથી લાગતું. એવું કરવા વારી વ્યક્તિ ખરેખર સબંધ નિભાવવાનું પણ નથી જાણતી. તેમાં ક્યારેક 90% એક વ્યકિત આપે તો બીજી 10% , એને સમય ની સાથે આ પ્રમાણ પણ બદલાતું રહે છે.