મિત્રો હું સાચું કહું તો મને ભગવાન રામ અને માં આશાપુરા સિવાય આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ નથી.મારાં સંતાનો ને ધર્મના સંસ્કાર આપીને મોટા કરવા એ મારી ફરજ છે બાકી સંસાર માં બિલકુલ interest નથી દુનિયા કંઈપણ કહે લખવું મારૂ શોખ છે એટલે હું લખતી રહીશ બાકી ભગવાન ની ભક્તિ કરવી છે સ્વાર્થી સંસાર મને પસંદ નથી.
#Anything