The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://yashs1819.blogspot.com/2026/03/learn-to-build-combinations-by-yourself.html my Blogpost go there & Enjoy
How to Interpret Tarot Cards? (For Beginners) ------------------- Each Tarot Card, Represents 5 Elements. ---------------------- (1) Numbers (2) Colour (3) Symbol (4) Picture (5) Entire Story or Theme of the card. There are Two segments of 78 tarot Cards (1)Major Arcana (2) Minor Arcana Major Cards : --------------- These 22 Cards From ""The Fool"" to ""The World "" Represents the Major Secrets of life, Big Events, Important Insights. It Represents The important Persons in our life. Minor Cards -------------- There are 4 types of Minor Cards (1) Swards ( Thoughts) (2) Cups ( Emotions) (3) Wands (Actions) (4) Pantacles (Prosperity) There are in total 56 Minor Cards. What 5 elements of Cards Represents (1) Numbers - ------------- Number Represents The life order. Also Connected With Numerology and Planets. (2) Colour - Colours like Yellow, Red, Grey ,Blue Represents Mood and the Temperament of cards. (3) Symbols - Symbols like Infinity, Wheel, Books Angels tells about The Hidden Knowledge or philosophy of Life. It Reveals Hidden msgs also. (4) Picture - Picture Represents The Core State or Condition of Life. Like 5 of Cups Represents sadness or disappointments (5) Entire Story or Theme - The sum of all 4 Elements Above , In total Can give Deeper Insights about any Questions. #Apart from this Basic Readings You can think about the Phycological And Spiritual Meanings of the card driven and can give Guidence according to the Context of the question asked by the Client.
https://chat.whatsapp.com/JfBLWSbrlb44eTSE2ybDWy?mode=gi_t join this group for updates.
ટૂંકી વાર્તા --------- દુઃખી માણસ ની ફરિયાદ : હું ભાડે રહું છું, બાળકો માન આપતા નથી. પત્ની નું બીજા સાથે લફરું છે.ક્યાંય થી પણ પૈસા કમાવી ને બધાને બતાવી દેવું છે.. એટલ રોજે શેર બજાર સામે ૯ થી ૩ બેસી રહું છું. ધંધા માં પૂરતી આવક નથી. જો કે સમય પણ ૨ કલાક જેટલો જ આપું છું. ગાડી લેવી છે, બંગલો લેવો છે.. સમય ક્યારે બદલાશે? હવે આશા તમારી જ છે. અંતર નાદ : ભાડા નું ઘર, પત્ની ,બાળકો, પૈસા, શેર બજાર, ધંધો, ગાડી ,બંગલો, જલ્દી માં જલ્દી બીજા ને બતાવી દેવાની ઈચ્છા, લોકો ના મન માં સમ્માન જગાડવાનો ભાવ અને એના માટે ઊભી કરેલી વ્યાકુળતા આ બધું જ બહાર ના લોકો ,વસ્તુઓ અને ઘટનાઓના અસંતોષ ને કારણે વહોરી લીધેલું દુઃખ છે. આ બહાર ના વિષયો ના લીધે થયેલી વ્યાકુળતા, દુઃખ અને અસંતોષ હમેશા કષ્ટ આપશે.. સૌથી પહેલા અંદર ની બાજુ જો.. તું ફક્ત તારાથી સંતોષી, સુખી થા, તારી જાતને ક્ષમા કર . પોતાના માનસ પર પત્ની,બાળકો તેમ જ અભાવ જોયા કરતા; પોતાને જો. પોતે દુઃખી વ્યક્તિ બહાર સુખ કઈ રીતે આપી શકે. અન્યો થી મળતું દુઃખ સુખ ત્યારે જ અસર કરે છે જ્યારે તમારી અંદર એ દુઃખ સુખ થી અસર પામનાર સ્વભાવ હોય. જો ચુંબક તમારી પાસે હોય તો જ લોખંડ ખેંચાય. કુદરતી સ્વભાવ પ્રસન્નતા છે. પ્રસન્ન વ્યક્તિ બધી બાહ્ય સમસ્યાઓ પાર કરી જાય છે.
નવ ગ્રહોના ગુણો અને સુખી જીવનના ઉપાયો * સૂર્ય - સ્વાસ્થ્ય: (યોગ અને કસરત) * ચંદ્ર - શાંતિ અને પ્રસન્નતા: (ધ્યાન અને પ્રાણાયામ) * મંગળ - સાહસ: (રમતગમત) * બુધ - વાકચાતુર્ય: (સંવાદમાં નિખાર/વાતચીતની કળા) * ગુરુ - જ્ઞાન: (પુસ્તકો અને કોર્સ) * શુક્ર - પ્રેમ અને આકર્ષણ: (સારી રીતે તૈયાર થવું/સુવ્યવસ્થિત રહેવું) * શનિ - ધૈર્ય અને સંતોષ: (જે કાર્યો આંતરિક ખુશી અને શાંતિ આપે તેવા કર્મો કરવા) * રાહુ/કેતુ - ભય અને વ્યસન મુક્તિ / પીડા મુક્તિ અને સહજતા: (પ્રસન્નતા અને ખુશી આપનારા વ્યક્તિઓ તથા વિચારોની સંગત કરવી) > જે વ્યક્તિ નિત્ય આ નવ ગ્રહોના નવ ગુણોને નિખારે છે, તે હંમેશા સુખી રહે છે.
પ્રસન્નતા" ને અનુલક્ષીને ચાણક્ય નીતિ. (૧) સારું ખાન પાન, સંગીત,કલા, સુંદર સ્થળો અને ગુણવાન વ્યક્તિઓ જે આપણા ઉદ્દેશ્યને અનુકૂળ હોય એ પ્રસન્નતા આપે છે. પણ સૌથી વધુ પ્રસન્નતા સેવા અને સંતોષ આપે છે. (૨)બુદ્ધિમાન સંતાનો, મધુર જીવનસાથી, સાથે હસતો રમતો પરિવાર પ્રસન્નતા આપે છે. નિર્મળ મન વાળા ,વિદ્વાન અને પ્રસન્ન વ્યક્તિઓ ના સંગ પ્રસન્નતા માં વૃદ્ધિ કરે છે. (૩)દાન કરવાની વૃત્તિ ,મધુર વાણી,વિવેક અને સમ્માન આપવાની ઈચ્છા આ સર્વે પ્રસન્ન સ્વભાવ વાળા વ્યક્તિ ઓ પાસે હોય છે. (૪) સ્વસ્થ અને ક્ષમતવાન દેહ વધુ ને વધુ પ્રસન્નતા અને શાંતિ નો અધિકારી બને છે. શરીર સ્વસ્થ નથી તો કોઈ પણ પ્રકાર ની સંપતિ પ્રસન્ન નથી કરતી. (૫) લોભી માણસ ધનથી, જડ અને મૂર્ખ પોતાની જીદ પૂરી થવાથી, કામી કામના પૂર્ણ થવાથી , અને વિદ્વાન તેમ જ ગુરુ સારા આચરણ થી પ્રસન્ન થાય છે.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser