#પરદેશ

આપણા દેશમાં ઘણા લોકોને પરદેશ જવાનો મોહ હોય છે અને એમાં કશું ખોટું પણ નથી, પરંતુ કેટલાક લોકો તો માત્ર પરિવારની જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે જ પરદેશ જવા ઈચ્છતા હોય છે.

કેટલીક વહુઓ પણ સાસુ સસરાના ત્રાસથી એ હદે કંટાળેલી હોય છે કે એમની સાથે આજીવન ન રહેવું પડે એ માટે પણ પરદેશ જવા મોહિત થતી હોય છે. શું આ રીતે પરદેશ જવાનો મોહ યોગ્ય છે? તમને શું લાગે છે?

આપના પ્રતિભાવ કૉમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

-પૃથ્વી ગોહેલ
તા. ૧૧/૦૪/૨૦૨૪, ગુરુવાર

Gujarati Questions by Dr. Pruthvi Gohel : 111926718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now