અમરકંટક જેનું ઉદ્દભવસ્થાન,
ગુજરાતની જે જીવાદોરી.
પૂરું પાડે પાણી કેટલુંય,
જીવવા જીવન અમૃત!!!
પરિક્રમા જેની શુભ ફળદાયક,
ઓઢાડી ચૂંદડી ને અર્પણ કરી સાડી,
કરે પૂજા ભક્તો જેની,
મહા સુદ સાતમે પ્રગટ્યા જેઓ.
આવ્યાં પવિત્ર તીર્થસ્થાનો જેને કિનારે,
ગુંજે કિનારા 'નર્મદે હર'નાં નારાથી...
નર્મદા મૈયાકી જય🙏
#Narmada