શબ્દના પુષ્પો ખીલતા કાંટા તેમાં નથી હોતા,
લાગણી વહે કરમાઈ ભય ભુલતા નથી હોતા.
સુવાસને મોહકતા એટલે તેની છે ઊધાનમા,
રૃજુતાને રખોપાંએ પણ કોઈના નથી હોતા,
હર ઘડી વહેતી રહે છે પળો એ જ લયમાં.
વહેલા વાણા પણ કોઈના કદી નથી હોતા.
હું કહું છું શબ્દ ન આવો ને સતત વહે છે.
પુષ્પની જેમ તેજના ફુલહાર નથી હોતા.
મનરવ કશું ગુનગુનીને ભુલી જશુ મથીને,
ગઝલના શબ્દ પણ અમસ્થા નથી હોતા.