મહેંદીનો રંગ હોય તો ઉતરે,
આ તો રંગ પ્રિતનો કેમ ઉતરે .
વિતે વર્ષો વિરહના તેમ નિખરે
પ્રિત એવી ચડી ઊભી શિખરે.
ભક્તને ભગવાનની પ્રાપ્તિની પ્રિત
પ્રિયતમને પ્રિયતમાને પામવાની પ્રિત
ભલે ને જગતની હોય જુદી જુદી રીત
સહુને લાગે વહાલી જગમાં પ્રિતની રીત.
નારાણજી જાડેજા
નર