લખવા માટે કે લોકોને પીરસવા માટે તમને બધાને એટલીજ વિનંતી કે એવું જ્ઞાન પીરસો જેથી જગતનું કલ્યાણ થાય, ભારતીય સંસ્કૃતિ નો વીકાસ થાય સારા સંસ્કાર મળે,
જો જો લખેલું નહીં ભુસાય, તમે સમાજને કયા માર્ગે દોરો છો? યાદ રાખજો, ઈતિહાસ માફ નહીં કરે જો આપણા કારણે જગત અવળે માર્ગે દોરાયું, તમારી ભાવના હોય તો ખુદ પાસે રાખો, નહીંતર પાપ ના ભાગી બનશો, પછી જેવી જેની નીયતી 🙏🕉️🚩💐
-Hemant Pandya