Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011
(37.3k)

બહાર શોધે પુર્ણ પુરૂષોત્તમ, ભીતર તું અપુર્ણ,
મનબાવરા વન વન ભટકે કાશી મથુરા ગોકુળ
ભીતરમે જગા ન શકે ફીર બહાર કહાશે દીખે ઉજીયાલા,
પુર્ણ પુરૂષોત્તમ ભીતર બસે ખોજ સકે તો ખોજ
- Hemant pandya

Read More

હે ભોળા માનવી તું કશુંજ વીચાર્યા વીના સાવ નીખાલશ ભાવે કંઈક લખે છે બોલે છે કે દેખાવ કરે છે,
પણ તું જાણે છે કે લોકો તારૂં અનુકરણ કરે છે?
જરા સમજ દોસ્ત . બધાને સરખી અક્કલ નથી હોતી.જરા સમજી વીચારીને તું તારી અભીવ્યક્તીની સ્વતંત્રતાનો ઉપયોગ કર.. આથી સમાજ પર સારી ન સારી અસર પડે છે.. લોકોનું જીવન સુધરે પ્રેમ ભાઈ ચારા સાથે આપણા ભારતની સનાતન સંસ્કૃતિની વીરાસત પણ જળવાઈ રહે ઘર્મ અને મર્યાદા સચવાઈ રહે તે પણ ધ્યાનમાં રાખ, બધાનું કલચર એક સરખું નથી હોતું માનું છું, પણ ઘર્મ જ્ઞાનનો આજકાલ ખુબ અભાવ છે, માટે લોકો સારૂં ન સારૂં સમજવામાં અસમર્થ છે.. માટે આંખો મીચી કોઈનું અનુકરણ કરવા લાગે છે,
આજે બહેનોમાં ઝીઝા બાઈ ,રાણી લક્ષ્મીબાઈ, અહલ્યા બાઈ, મધર ટેરેસા, સીતા મૈયા, યશોદા મૈયાજેવું બનવાનું ઓછું પસંદ કરે છે,
તો ભાઈઓમાં
શ્રી રામ લક્ષ્મણ ભરત સત્રુધન કે યુધીષ્ઠીર અર્જુન, કે પછી છત્ર પતી સીવાજી મહારાજ , મહાત્મા ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, કે વીર હમીરજી, ચંદ્ર શેખર આઝાદ કે પછી કોઈ સંત દાતા કે સુરવીર બનવાનું ઓછું પસંદ છે અડધાને ખબરેય નથી આ બધા કોણ હતા..
પરંતુ નવી હીરોઈન હીરો..અરે છોડો એમની વાતેય.. આજે તો ફોનનો સેલ્ફી કેમેરો આવ્યો નથી કે નીત નવા બફાટ અને નખરા કરતા નું વધુ અનુકરણ થાય છે,
પાછું લખે લાઈક અને સબ સ્ક્રાઈબ કરવાનું ન ભુલતા, મારી ફલાણી ચેનલ ,ઢેકડી ચેનલ.. બાઈ તો બાઈ ..ભાઈ પણ ભેગા જોડાય.. બાઈ બફાટ મારે વેહ કરે અને ભાઈ વીડીયો ઉતારી સરેઆમ કરે..અને જે મનમાં આવે તે..
ભારતીય સંસ્કૃતિ ની ઘરોહર, વેદ પુરાણ શાસ્ત્રો હજારો વર્ષોથી જે પ્રચલિત છે ભારતની નીમ છે આધાર છે એને ખોટા પાડી દે એવા બફાટ વીરોધ કરે..જાણે અમેરીકા યુરોપમાંથી ન આવ્યા હોય પચ્છીમી સંસ્કૃતિ માંથી..
તમે ગમે તેમ કરો ઈતીહાસ આ રીતે તમારો કયારેય નહીં લખાય...
તમારો ઘર્મ ગમે તે હોય જાત સામે આંગળી નથી કરતો પણ શાસ્રોનુ અનુકરણ કરો.. સંસકૃતી નું અનુકરણ કરો.ન કરો તો ભલે ન કરો પણ આ રીતે પ્રદર્શન ન કરો બીલકુલ સારા નથી લાગતા , બધા મુજરા સમજી તમાસોજ દેખે છે મફતમાં મનોરંજન માટે. અને અનુકરણ કરવા વાળા ભોળા માનવીઓ બીજા કોઈનું અનુકરણ ન કરો, પહેલા તમારો ઘર્મ સંસ્કૃતિ માન મોભો સમાજ દેખો ,
ધન્યવાદ કહેવાય અમુક કલચર ને કે એ ભણી ગણી આગળ વધે તોય એમના કલચરને રીત રીવાજ ને નથી ભુલતા ભલે આપણે તેમને ગ્રામ્ય અને સેરી સભ્યતાથી આલગ ગણતા.. પણ તે તેમની વારસાગત રીત રીવાજ ધરોહર જાળવી છે....

Read More

भय बीन भाव ना जागेे , भय बीन होवे न प्रीत ' भय जो रदय से भागा ' प्रेम सकल सब साजा!!
- Hemant pandya

મતલબી લોકો સાથે શું વહેવાર રાખે? વહેવાર રાખવા સામે ભાઈ માણસ અને એનામાં માણસાઈ જોઈએ.

નાની નાની વાતે દગા કરે, મનદુઃખ રાખે, જાત બતાવે, સમજવાની વાત નહીં,બતાવી દેવાનીજ વાત કરે,
શું આમને મો લાગવાનું?
વાત કરવાની વાત છોડો વાલા, આમની સાથે ભેગા ઉભા હોઈએ તોય સારા ન લાગીએ.વહેવાર તો દુરની વાત.
કારણ?
મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ..
મનમાં સ્વાર્થ અભીમાન હીંસા વૃત્તી અને ક્રોધ ભરેલ હોય.
સમજણ લાગણી નહીં
- Hemant pandya

Read More

વીષય ન હોય જેને એતો દુરજો,
તમે તો આમજ કહેતા ભલા કે પ્રેમ સારા લોકોનું કામ નથી..
સારા લોકોજ સમજદાર અને પ્રેમાળ હોય છે, બાકી તમારા જેવાનાનોતો બસ મતલબથીજ વહેવાર હોય છે,

तुम कहते थे कि प्यार अच्छे लोगों का काम नहीं है..
सिर्फ़ अच्छे लोग ही समझदार और प्यार करने वाले होते हैं, बाकी तो बस तुम्हारे जैसे लोगो का तो मतलब से ही व्यवहार होता है,- Hemant pandya

Read More

જીંદગી
- Hemant pandya

માટી ચુન ચુન મહેલ બનાયા, કીયા રંગ રૂગાણ, સોને રૂપેસે મઢીયા ઉસકો, જડે ઉસમે હીરે માણેક રતન, રહને કી બારી આઈ કે છોડ દીનો પડીયો જીવ માન્યો ન માન્યો જાય.. કહે હંમંત ન ઘર તેરા યેતો હૈ મીટી કા ઢેર..જા પંછી ઢુંઢ ઠીકાના ના હે તેરા યે રહેન બસેરા...
- Hemant pandya

Read More

પુછીલો રાજા ભરથરીને કે બાવો બનવા પાછળ કારણ શું હતું,
ચક્રવર્તી રાજા રજવાડા રંગ મહેલ છોડી ,ભગવા ધારણ કરવા પાછળ કારણ શું હતું? ખોટા વ્હેમમાં ન રહેતા કે રહેશે કાયમ બધું હેમખેમ , પીગળા જેવી પીગળા ને નીમીત બનવું પડ્યું, આતો વીધી નું વીધાન હતું, બાકી ખોટા વ્હેમમાં ન રહેજે, કે ખબર પણ ન રહે કે આ બે માંથી મારા માટે સહી શું હતું?
- Hemant pandya

Read More

જીંદગી અને મોત વચ્ચે જજુમતા દુખ તકલીફ થી પીડાતા જીવને પણ જીવનની આશ હોય છે,
ભલે રહ્યું જીવનનું સાત્વિક સત્ય કે મોત છે અટલ, છતા બધાને જીવનની આશ હોય છે.
- Hemant pandya

Read More

કોઈ ખોટા માણસ પાછળ સમય બગાડવા કરતાં
કોઈ જરૂરીયાત મંદને ની સ્વાર્થ ભાવે મદદ કરવામાં સમય ફાળવશો તો જીવન નું કલ્યાણ થશે
- Hemant pandya

Read More