તન પર પડેલા "ઘા "રૂઝાઈ જાય છે,પણ મન પર પડેલા "ઘા" રૂઝાતા ઘણી વાર લાગી જાય છે,ઘણીવાર તો આખું આયખું એ "ઘા" ને ભરવામાં પૂરું થઇ જાય છે .એટલે આપણે આપણી "વાણી" પર કાબુ રાખવો જોઈએ,કોઈ કઠણ વાક્ય બોલતા વિચારવું કે,દરેક માણસની અંદર સ્વાભિમાન,લાગણીઓ,અને સંવેદનાઓ ભરેલી છે,એને પણ વાણીના કઠોર "ઘા" ની અસર થાય છે,હંમેશા વાણી કોયલ જેવી,અને સ્વભાવ બરફ જેવો રાખવો,
good morning
-Bhanuben Prajapati