ઘમંડી, સ્વાર્થી, ખોટા ને ઈર્ષાળૂ વ્યક્તીઓ, તન, મન અને અમુક અંશે ધનથી પણ, સૌથી વધારે સક્રિય રહે છે.
હા,
જો એ થોડો પણ વિરામ લે, ને ઊભી થયેલ જે-તે પરિસ્થિતિનો સાચો ને ઊંડો અભ્યાસ કરે, તો સર્વશ્રેષ્ઠ થવું એમનાજ હાથમાં હોય છે.
કેમકે, એમનામાં સક્રિય રહેવાની ક્ષમતા તો પહેલેથીજ હોય છે, એટલે એમને ખાલી રસ્તોજ બદલવાનો છે.