આઈન્સ્ટાઈને એકવાર ગાંધીજી વિશે વાત કરી હતી કે " આજથી ૧૦૦ વર્ષ પછી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નહીં માની શકે કે આવો દુર્લભ વ્યક્તિ પણ અસ્તિત્વ ધરાવતો હતો " તો આ જ પ્રકારે એ પણ કહી શકાય કે ૫૦૦૦-૧૦૦૦૦ વર્ષ પહેલાં આપણા તમાંમ રુષિઓ બધા પ્રકારની સિદ્ધિઓ પર પ્રભુત્વ રાખતા હતા એ વાત પણ કોણ અત્યારે માને છે.
સંજય, હનુમાન, શંકરાચાર્ય,રામમુર્તિ, રાવણ એ બધા ની સિદ્ધિઓ ખરેખર સાચી હતી પણ એ જાણવાની 'ચાવી' અને ધિરજ આપણે ખોઈ બેઠા છીએ.