ઘણાં લોકોને નવરાશ ના સમયે પારકી પંચાત કરવાની કુટેવ હોઈ છે આવા લોકો ને બીજા ના જીવન માં શું ચાલે,બીજા શું કરે છે એ જાણવા ની બહુ ટેવ હોય છે આવા લોકો ક્યારેય નકામી પંચાત કરી ને બીજાના ઘર માં આગ લાગવાનું પણ કામ કરતા હોય છે.આવા લોકો ને મારી એક નમ્ર વિનંતી કે ભાઈ તમે તમારું જોવો ને પારકી પંચાત કરવા કરતાં તમારો નવરાશ નો સમય કોઈ ની મદદ કરવા માં કે કોઈ સારા કામ કરવામાં વાપરો ને તમે નવરા બેઠા તમારું જ નખોદ વાળો છે બીજા ની પંચાત કરવા માં તમારો સમય શું કામ બગાડો છો....
#નવરાશ