જો જીવન માં જીવનભર ખુશ રહેવું અને જીવનભર મન ની શાંતિ જોઈતી હોય તો અમુક સમય પછી કે અમુક સમયાંતરે અમુક મનગમતી વ્યક્તિ,વસ્તુ કે સંબંધ ને જીવનભર પણ છોડવા પડે તો છોડી પણ દેવા જોઈએ.
કેમ કે જે વ્યક્તિ,વસ્તુ,કે સંબંધ તમને જીવનભર ખુશી કે મન ની શાંતિ ની અનુભૂતિ જ જો ના થતી હોય તો એવા વ્યક્તિ,વસ્તુ કે સંબંધ માં રહેવું એ પણ જીવન ની મોટા માં મોટી ભૂલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ