પ્રેરણા
અંતર મન જગાડ, ઓ અહુરા મારું, અંતર મન જગાડ
જ્યારે જ્યારે ખતરો આવવાનો હોય ત્યારે તું એક ઘંટડી વાગડ.
પ્રેરણા આપજે, બની ને રહેજે પ્રેરણાસ્ત્રોત મારો
માનું છું ઓ મઝદા , ખૂબ ખૂબ આભાર તારો.
આવે જો અહરેમાન આજુબાજુ તો એને ભગાડજે.
અંતર આત્મા મારો ઝંઝોળી ને બી જગાડજે.
Armin Dutia Motashaw