જિંદગી માં આવતા દરેક ઝંઝાવાત માટે માત્ર ને માત્ર વ્યક્તિ ખુદ જ જવાબદાર હોય છે ને બીજા ને દોષી ઠહેરાવી દેતા હોય છે..!!just becoz of lack of everything... Like patience... Passion...ઉતાવળા હોવું...માણસો ને ઓળખવાની શક્તિ નો અભાવ હોવો...આંધળો વિશ્વાસ..અપૂરતી મહેનત..બીજું ઘણું બધું..તેથી જ બસ પોતાના દોષો ને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કે બીજા ના અવગુણો નું list બનાવું..!!
-Hina modha.